SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન દયાના સાગર હતા, તેથી જ તેમણે એવું કર્યું. પાછળ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારો ગોશાલકે છેડેલી તેજેલેક્યા વડે બળને કાળધર્મ પામવાનું કથન આવી ગયું છે. આ બને સુગ્ય શિની મહાવીર પ્રભુએ શા માટે રક્ષા ન કરી, એવી શંકાનું આ પ્રમાણે નિવારણ કરી શકાયમહાવીર પ્રભુ નિશ્ચયજ્ઞાનશાળી–ચારજ્ઞાન વાળા–હોવાથી–તે અણગારોનું આ રીતે જ મૃત્યુ થવાનું છે તે જાણતા હતા, તે કારણે તેમની રક્ષાને પ્રયત્ન અનાવશ્યક જ ગણ્યા હશે. “તt i ? મંઢિપુત્તે જનારું મમ ઘર્વ વચાતી” ત્યારે મંખલિપુત્ર શાલકે મને આ પ્રમાણે પૂછ્યું—“વિદ્ મંતે ! ઘર जयासिज्जायरए तुब्भे एवं वयासी-से गयमेय भगवं ! से गयगयमेय भगवं?" હે ભગવન ! યૂકા શય્યાતરક (જૂઓની શધ્યારૂ૫) આ વેશ્યાયને આપને શા માટે એવું કહ્યું કે “હે ભગવન્! હું જાણું ગયે હે ભગવન્ જાણી ગયે.” “તt of હું નોરમા ! જો સારું મંઢિપુરૂં પૂર્વ વચાતીહે ગૌતમ! ત્યારે મેં મંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું-“તુi गोसाला ! वेसियायण बालतवस्सिं पामसि, पासित्ता मम अंतियाओ तुसिજીવંર વૃક્વો”િ હે ગોશાલ ! બાલતપસ્વી વેશ્યાયનને જોઈને, તું મારી પાસેથી ચુપચાપ સરકી ગયે. “વ વેણિયાને વાઢતવાણી એળે વજ્ઞાછણિ” મારી પાસેથી સરકીને તું ત્યાં ગયે કે જ્યાં બાલતપસ્વી વેશ્યાયન આતાપનાભૂમિ પર આતાપના લઈ રહ્યા હતા. “વાગરિકત્તા સિચારાં વાટતવરિä gવં ત્વચાની ” ત્યાં જઈને તે બાલતપસ્વી વેશ્યાયનને આ પ્રમાણે પૂછયું-“ મવં મુળી, કાદુ નાથાણ” શું આપ મુનિ છે? કે કૃત્સિતમુનિ-રાહગૃહીત-છે? કે આપ જૂઓની શારૂપ છે? "तए णं से वेसियायणे बालतवस्सी तव एयम8 नो आढाइ, नो परिजाणाइ, તુeળી સંદિર” ત્યારે તે બોલતપસ્વી વેશ્યાયને તારે તે પ્રશ્ન પ્રત્યે આદરની દષ્ટિથી જોયું નહી, જાણે તે પ્રશ્ન સાંભળ્યું જ ન હોય તેમ તે ચુપચાપ બેસી રહ્યો. “તા શં તુમ જોવા ! વેણિયાચ વાઢતવ િરોજિંપિ તવ પર્વ વાણી” હે ગોશાલક ! ત્યારે બીજી વાર અને ત્રીજી વાર પણ તે બાલતપસ્વી વેશ્યાયનને એવું જ પૂછયું કે-“ માં કુળ, મુનિ જાવ Tig” શું આપ મુનિ છે ? કે કુત્સિત મુનિ છો ? કે યૂકાશચ્યા તરક છે ? “તણ જે તે વિચાળે વાઢતવરસી તુમ ચંદિ તથા gવં સુતે વમળ ગુરુત્ત રાવ પ્રોસવ” જ્યારે બીજી અને ત્રીજી વાર પણ તે એ પ્રમાણે પૂછયું, ત્યારે બાલતપસ્વી વેશ્યાયનને ક્રોધ ચડયે તે પિતાની આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યો, ક્રોધાવેશમાં આવીને દાંતે નીચે હોઠ કરડતે અને દાંત કચકચાવતે તે સાત આઠ ડગલાં પાછો હઠ. “Tદો જિત્તા તવ વાઘ પતિ વેરતં નિરિર” પછી તેણે તને મારી નાખવાને માટે પિતાના શરીરમાંથી તેલેસ્થા છેડી. “સા ન માં જોવા! અજંગ યાર” ત્યારે તે ગોશાલાક! તારા પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫૫
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy