SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ તને બચાવવા માટે, “વેણિયાચરણ મારુતાપિતા તેઢેસા હિસાણા , પથ í બંતા વીચઢિયં સેવં નિરિ”િ બોલતપસ્વી વેશ્યાયનની તેજેલેશ્યાનુ સંહરણ કરવાને માટે એજ સમયે મેં શીત તેજલેશ્યા છેડી. “NT पडिहय जाणित्ता, तब य सरीरगस्स किंचि आबाहवा, वाबाहवा, छविच्छेद વા, અજીમા પત્તા કળિ સેચઢેરૂં હિતા” મારી તે શીત તેજેલેશ્યા વડે તે બાલતપસ્વી વેશ્યાયનની ઉણુ તેજલેશ્યા પ્રતિત થઈ ગઈ. મારી શીત તેજોલેસ્થા દ્વારા પિતાની ઉણ તેજલેશ્યાને પ્રતિત થયેલી જોઈને તથા તારા શરીરને થેડી અથવા અધિક વ્યથા નહીં થયેલી જોઈને તથા તારા શરીરના કેઈ પણું અવયવનું છેદન થયેલું ન જેવાને લીધે બાલતપસ્વી વેશ્યાયને પિતાની તે તેલશ્યાને સમેટી લીધી. “રિણા માઁ gવં વાસી” તેજલેશ્યાને સમેટી લઈને તેણે મને આ પ્રમાણે કહ્યું રે જમે મજાવં! તે જયારેયં માવં ! ” “હે ભગવન્! હું એ વાત જાણી ગયો છું, હે ભગવન્! હું તે બરાબર જાણી ગયો છું કે આપે જ શીતલેશ્યા છોડીને ગે શાલાને મારી ઉષ્ણ તેજોવેશ્યાથી બચાવી લીધો છે. ” "तए णं से गोसाले मखलिपुत्ते मम' अंतियाओ एयमढे सोच्चा निसम्म भीए નાથ સંગાયમ મમ વરૂ, નમંa, વંરિત્તા, નમ સિત્તા પૂર્વ રાણી ” મારા દ્વારા કહેવામાં આવેલા આ કથન રૂપ અર્થને સાંભળીને તથા હૃદયમાં ધારણ કરીને, ગોશાલકના મનમાં ભય ઉત્પન્ન થયે, આ પ્રકારે જેને ભય ઉત્પન્ન થયા છે એવા તે ગોશાલકે મને વંદણ કરી નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે કહ્યું-“! સંન્નિત્ત નિવયજેણે માફ?” હે ભગવન્! મનુષ્ય સંક્ષિપ્ત તેજલેશ્યાવાળે અથવા વિપુલ તેવેશ્યાવાળે કેવી રીતે થાય છે? “રણ છે જ નોરના ! જોવાહ બંgિ u રાણી” હે ગૌતમ ! ત્યારે મેં મખલિપુત્ર ગશાળાને આ પ્રમાણે કહ્યું “જે i નોરા ! grip aહાણ કુમારહિ याए एगेण य वियडासएण छटुंछटेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डू बाहाओ બિકિન્નર, કાર વિરુ” હે ગોશાલા ! જે માણસ, મુટ્ટી વાળવાથી ચારે આંગળીઓનાં નખ અંગુઠાના અધે ભાગને સ્પશે એવી એક સુટી પ્રમાણ અડદના બાકળા ( પકાવેલા અડદ ) અને એક અંજલિપમાણ અચિત્ત જળને જ ઉપયોગ કરીને છ માસ સુધી છને પારણે નિરંતર છઠ્ઠની તપસ્યા કરે છે. અને છ માસ સુધી અને હાથને ઊંચા જ રાખીને સૂર્યની આતાપના લેતો વિચરે છે. “a of ગંતો છ માસાઇi સંહિત્તવિવારે મવરૂતે માણસ છ માસને અને સંક્ષિપ્ત અને વિપુલ તેજલેશ્યાવાળે થઈ જાય છે. “ત૨ on જે જaછે મંત્રિપુરે મને પચમઢું સમર્મ વિજ્ઞા કુફ” હે ગૌતમ ! સંખલિપુત્ર ગોશાલકે મારા દ્વારા કહેવામાં આવેલ આ અર્થને (વાતને) ખૂબ જ વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સૂપા “તoi કહું તો મા ! ચા ચા ઈત્યાદિ– ટીકાથુ–ગોશાલકનું વૃત્તાન્ત આગળ ચાલે છે. “તt a mો મા ! अत्रया कयाइ गोमालेणं मंखलिपुत्तेणं सद्धि कुम्मग्गामाओ नयराओ सिद्धत्थગામે નય સં િવિજ્ઞારા” હે ગૌતમ ! ત્યાર બાદ કેઈ એક દિવસે મેં શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫ ૬
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy