SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ મંખલિપુત્ર ગોશાલકની સાથે કૂમબ્રામ નગરથી સિદ્ધાર્થગ્રામ નગર તરફ વિહાર કર્યો. “=ા ૨ મો નં શુદવમાનચા, કલ્થ રે તિર્થમા” જ્યારે અમે પૂર્વોક્ત તલનો છોડ જ્યાં ઉગ્યો હતો તે સ્થાને પહોંચ્યા, “g i જોજે મંવહિપુરે પુર્વે રચાતી ” ત્યારે મંખલિપુત્ર ગોશાળકે મને આ પ્રમાણે કહ્યું-“તમે મને ! તથા મમ વ આવવો, વાવ જવે” હે ભગવન! પહેલાં આપે મને અહીં એવું કહ્યું હતું, એવું પ્રતિપાદન કર્યું હતું, એવી પ્રજ્ઞાપના કરી હતી અને એવી પ્રરૂપણ કરી હતી કે-“ોષાઢા ! ઇસ of तिलथंभए निप्फज्जिस्सइ, तचेव जाव पच्चाइरसंति तं णं मिच्छा" તલને આ છેડ નિષ્પન્ન થશે-નિપજશે, તે અનિષ્પન્ન નહીં રહે અને જે આ સાત તલના પુષ્પ જીવે છે, તેઓ મરીને આ તલના છોડની એક ફલીમાં સાત તલ રૂપે ફરી ઉત્પન્ન થઈ જશે, ” આપનું પૂર્વોક્ત આ કથન અસત્ય છે, કારણ કે “ જ " પણ લીવરૂ, ga si તિર્થમા નો નિcજો, નિષ્ણનામેવ” એ તે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે તે તલને છેડ નિષ્પન્ન થયો નથી, અનિષ્પન્ન જ છે. “તે ચ સર રિસ્ટ પુષ્ઠનોવા કરારૂ કરારૂત્તા નો જેવા તિસ્ત્રચંમર ઉતરિચાg સત્તપિટા પડ્યાચાચા” અને તે પૂર્વોક્ત સાત તલપુષ્પ જી મારીને આ તલના છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયાં નથી. “તt of કાઢું જોયાજોતા મંત્રિપુરં gવં ચાલી” ત્યારે હે ગૌતમ ! મેં મંખલિપુત્ર શૈશાલકને આ પ્રમાણે छा-“तुमं गं गोसाला ! तदा मम एवं आइक्खमाणस्स जाव परूवेमाणस्स ચમ નો પદ્ધિ , નો પરિત, નો રોચથતિ ” હે ગોશાલક ! મેં પૂ. કત પ્રકારે જે કહ્યું, જે પ્રતિપાદન કર્યું, જે પ્રજ્ઞાપિત કર્યું અને જે પ્રરૂપિત કર્યું તેના પ્રત્યે તે શ્રદ્ધાની દૃષ્ટિએ જોયું નહીં, મારા કથનની તને પ્રતીતિ પણ ન થઈ અને તેને તે કથન જીયું પણ નહીં. “ચમ અaइहमाणे, अपत्तियमाणे, अरोएमाणे मम पणिहाए अयं णं मिच्छावादी भवउ न्ति ટું મમ રિચાનો નિર્ચ નિર્ચ પદવો”િ આ પ્રકારે મારા દ્વારા પ્રતિપાદિત પૂર્વોકત અર્થ (કથન) પ્રત્યે અશ્રદ્ધા રાખીને, અવિશ્વાસ રાખીને તથા અરુચિ બતાવીને, મારી બાબતમાં તને એ વિચાર થયે કે “આ મિથ્યાવાદી સાબિત થાય,” આ પ્રમાણે વિચાર કરીને તું મારી પાસેથી ધીમે ધીમે દૂર સરકી ગયે. “gવોત્તા મેળે રે તિઘંમ સેવ રવા વિ” ત્યાર બાદ જ્યાં તે તલને છોડ હતું, ત્યાં તું ગયો. “ સવારચ્છિત્તા જાવ guizમતે હિ” ત્યાં જઈને તે તલના તે છેડને માટી સાથે મૂળમાંથી ઉખાડી નાખ્યો અને ઉખાડીને તેને એકાન્ત સ્થાનમાં ફેંકી દીધે. “તવળમેd Tોતાહા! વિષે જમવા વાદમૂg” હે શાલક ! એજ વખતે આકાશમાં દિવ્ય મેઘમંડળ પ્રકટ થયું. “ag | રે શિવે શરમવાણ खिप्पामेव तंचेव जाव तस्स चेव तिलथंभगस्स एगाए तिलसंगुलियाए सत्त तिला vશાવાયા” તે દિવ્ય મેઘમંડળ એજ ક્ષણે ગર્જના કરવા લાગ્યું, વિજળી ચમકવા લાગી અને પૂર્વોક્ત રૂપે વરસાદ વરસવા લાગ્ય, ઈત્યાદિ પૂર્વોક્ત કથન અહી ગ્રહણ કરવું જોઈએ ઉખેડીને એક બાજુ ફેંકી દીધેલે તે તલનો છેડ પણ મળવાથી ફરી ઉગી ગયો. “સાત તલપુછપછ મરીને એજ તલના છેડની એક તલફલીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થઈ ગયાં,” આ કથન પર્યન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “તં પણ જોષાહા ! જે તિર્થમg રિવાજો, જો અનિવાર” હે ગોશાલક ! આ રીતે તલને તે છોડ નિષ્પન્ન થઈ ગયે, તે અનિષ્પન્ન રશે નહીં. “તેર શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૫૭
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy