________________
((
खत्त पुप्फजीवा उदाइतार एयरस चेत्र तिलथं प्रयस्स एगाए तिळसंगुलियाए सत्त तिला पच्चायाया ” અને તે સાત તલપુષ્પના જીવા મરને એજ તલના ઘેાડની એક તલલીમાં સાત તલરૂપે ઉપન્ન થઇ ગયા છે. “ Ë ઘણુ गोखाला ! वणरखइकाइया पउटु परिहारं परिहरति ” હૈ ગેાશાલક ! આ રીતે વનસ્પતિકાયિક જીવ મરી મરીને છેડેલા શરીરમાં જ ફરી ઉત્પન્ન થઈ જાય છે. અહીં પહેલુ પરિહાર ” પદ્મ મરણના અર્થમાં મને બીજું “પરિહાર છે પદ્મ કરવાના અમાં વપરાયુ' છે. જે શરીરને કેડયુ છે, એજ શરીરમાં ફરી ઉત્પન્ન થઇ જવું તેનું તેનું નામ “ પરિવૃત્યપરિહાર ’ છે. વનસ્પતિકાયિક જીવે. પરિતૃત્યપરિહાર કરે છે. “ સદ્ ાં તે ગોલ્લાહે મોંવરુિપુત્ત મમ' एत्र माइ स्खमा णस्स जाव परूवे नाणरस एयमट्ठ नो सहहह, नो पत्तियइ नो રોચ ” આ પ્રમાણે કહેનારા, ભાષિત કરનારા, પ્રજ્ઞાપિત કરનારા અને પ્રરૂપણા કરનારા મારા આ અથને (કથનને) મખન્નીપુત્ર ગેાશાલકે પેાતાની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિના વિષય અનાવ્યું નહી”, “ ચમકૢ ગરમાળે નાવ અહેમાને નેળેષ છે વિથમ ્સેળેય વાર્ ” તેથી મારા દ્વારા કથિત તે અથ' પ્રત્યે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિથી યુકત એવા તે મ‘ખલિપુત્ર શાલક તે તલના છે જ્યાં ઊભેા હતેા ત્યાં ગયા. (6 હવાगच्छिता ताओ तिल अंभयाओ तं तिडसंगुलियं खुइइ ” ત્યાં જઈને તેણે તે તલના છેાડ પરથી તે તલની ક્લીને તેાડી. “ વ્રુત્તિત્તા ચઢગ્નિ સન્નતિને पकोडे " ” તે તલની ક્લીને ફાડીને તેણે તેમાંથી સાત તલ પેાતાની હથેલી પર કાઢ્યા. तर णं तर म'खलिपुत्तस्स गोसालरस ते सस तिले गणमाणस्स ગચમેયારે સ્થિર નાવ સમુત્પત્તિસ્ત્યા ' તે તલની ફળીમાંથી નીકળેલા સાત તલને ગણતાં તે મખલિપુત્ર ગોશાલકના મનમાં આ પ્રકારના ચિન્તિત, કલ્પિત, પ્રાથિંત, મનેાગત સપ ઉત્પન્ન થયા- ધ્રૂજી સવ્વનીષા વિ ધ્રુવિદ્દામાં રિતિ ” પૂર્વોક્ત રીતે-વનસ્પતિકાયિકાની જેમ-સઘળા જીવે પણ પરિવૃત્ય પરિવૃત્ય (મરી મરીને) કરીને પુન: પરિહાર (પરિભાગ) પરિન્તિ” કરે છે એટલે કે પ્રત્યેક જીવ મરી મરીને ફ્રી એજ શરીરમાં ઉત્પન્ન થઈ જાય છે. ૮ णं गोयमा ! गोसालस्स मंखलिपुत्तस्स पउट्टे ' હે ગૌતમ ! ગેાશાલકના આ પરિવર્ત્તવાદને-વિપરીતવાદ્ય માનવામાં આવે છે. 66 एस गोयमा ! गोसालरस मंखलिपुत्तरन मम अंतियाओ आयाए अवक्रमणे વળત્તે ” હું ગૌતમ ! મ’ખલિપુત્ર ગોશાલક મારી પાસેથી પેાતાની જ જાતે શા માટે અલગ થઈ ગયા તેનું આ કારણુ, મેં તમારી સમક્ષ પ્રકટ કર્યુ, પસૂ૦૬।।
""
66
'
,,
एस
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૫૮