SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ “સઘળે તે જોતા મંઢિપુઈત્યાદિ– ટીકાઈ-ગોશાલકે તેજલેશ્યાની પ્રાપ્તિ કેવી રીતે કરી તે હવે મહાવીર પ્રભુ ગૌતમને કહે છે. “au í જોજે અંર્તાજિકુત્તે wire સનફાર કુમાણકિંડિયા ૫, નિ ચ વિચsoi” જે મુદ્દીને બંધ કરવાથી બધી આંગળીએનાં નખ અંગુઠાના અધભાગને સ્પર્શે છે, તે મુદીને “પિંડિકા સનખા” કહેવામાં આવી છે. બાફેલા અડદને કુદમાલ કહે છે. આ પ્રકારના કુદમાલની એક એક મુદી તથા બે બાપ્રમાણ (અંજલિમાં સમાય એટલું) અચિત્ત પાણી, આટલે જ આહાર પારણાને દિવસે ઉપયોગમાં લેવાના નિયમપૂર્વક સંખલિ. પુત્ર ગોશાલકે છ માસ સુધી નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરી આ આ તપસ્યા દરમિયાન તે પિતાના બને હાથને ઊંચા રાખીને આતાપના ભૂમિમાં સૂર્યની સામે બેસીને આતાપના લેતે હતે. “રણ જો તે જોતા પંજિત્તે છઠ્ઠ માસમાં સંહિત્તવિક જ્ઞાણ” આ પ્રમાણે કરવાથી છ માસને અને મંખલિપુત્ર ગોશાલક સંક્ષિપ્ત અને વિપુલ તેલેશ્યાવાળો બની ગયો અપ્રાગકાળમાં જે તેજોલેસ્યા સંક્ષિપ્ત (સંકુચિત) રહે છે, માટે અપ્રાગકાળની અપેક્ષાએ તેને સંક્ષિપ્ત સમજવી પ્રાગકાળમાં જે તેજેતેચ્છા વિસ્તાર પામે છે, તેને વિપુલ તેલેશ્યા કહે છે શાલક આ બને પ્રકારની તૈલેશ્યાવાળ-લબ્ધિ વિશેષવાળે બની ગયો. સૂબા “તe of તરહ જોતાઝાર મંઢિપુરણ ગયા જયાર” ઈત્યાદિ– ટીકાથ–“ag of ૪ નોવાઇરસ મંઝિપુત્તન્ન અન્ના થયા છે ઢિારા રિયં વાવમવિયા” કે એક દિવસે તે મંખલિપુત્ર ગોશાલકની પાસે છ દિશાચરે આવ્યા “ સંગા” તેમનાં નામ આ પ્રમાણે હતાં–“જો તે સર્વ કાર નિ જિનાર્દ જાણે માળે વિર”(૧) શાન, (૨) કલન્દ, (૩) કર્ણિકાર, (૪) અચ્છિદ્ર, (૫) અગ્નિવેશ્યાયન અને (૬) ગમાયુપુત્ર અર્જુન આ છએ દિશાચર પૂર્વકૃતગગત આઠ પ્રકારના નિમિત્તોને, નવમા ગીતમાર્ગને અને દસમાં નૃત્યમાર્ગને પિતાપિતાની બુદ્ધિ અનુસાર જાણતા હતા આ સઘળા વિષયને યથાબુદ્ધિ ધારણ કરનારા તેઓ મંખલિપુત્ર શૈશાલક પાસે આવ્યા મંત્રિપુત્ર શૈશાલકે આ અષ્ટાંગ મહાનિમિત્તના કોઈ ઉપદેશને આધારે એવું પ્રતિપાદન કર્યું કે લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ આ છ વસ્તુઓ સમસ્ત ભૂત, સમસ્ત પ્રાણીઓ, સમસ્ત છે અને સમસ્ત સને માટે અનતિક્રમણ્ય છે. એટલે કે તેમને અનુભવ અવશ્ય કરવો પડે છે, તેમાં ફેરફાર કરવાને કઈ સમર્થ નથી આ પ્રકારે અષ્ટાંગ મહાનિમિત્તના કેઈ ઉપદેશમાત્રથી જ તે સંખલિપુત્ર શૈશાલક, શ્રાવસ્તી નગરીમાં, અજિન હોવા છતાં પિતાને જિન કહેવા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫૯
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy