________________
લાગે, અહંત ન હોવા છતાં પણ પિતાને અહંત ગણાવવા લાગ્યો, સર્વજ્ઞ ન હોવા છતાં પણ પિતાને સર્વજ્ઞ રૂપ ગણાવવા લાગે, કેવળી ન હોવા છતાં પણ પિતાને કેવલી રૂપે માનવા લાગ્યા. અને જીન ન હોવા છતાં પણ પિતાની જાતમાં સાર્થક રૂપે જિનભાવ હોવાનું પ્રકટ કરતે વિચરવા લાગે. “સ નો વોચમા ! જોજે મંayત્તે છે, ગિળcaઢવી વાવ વિસરું વજરેમાળે વિર” હે ગોતમ ! વાસ્તવિક રીતે વિચાર કરવામાં આવે, તે મંખલિપુત્ર શાલક જિન નથી, તે પિતાની જાતને જિન કહેતે ફરે છે તે વ્યર્થ જ છે, તે અહંત પણ નથી, છતાં પિતે અહજત હોવાનો ઢોંગ કરતે ફરે છે. તે કેવલી પણ નથી છતાં પણ પોતાને કેવળી મનાવવાની જાળ બિછાવી રહ્યો છે. તે સર્વજ્ઞ પણ નથી છતાં સર્વજ્ઞ હોવાનું જુઠાણું ચલાવી રહ્યા છે, તે જિન પણ નથી છતાં જિન હોવાને ખાટે પ્રચાર કરી રહ્યો છે. “જોસાળ મં@િgો કિછે કિટાવી, વાવ પmrણેજા વિરુ” તેથી એ વાત જ ખરી છે કે શાલક મંખલિપુત્ર અજિન છે, પરંતુ જિન હોવાને ઢોંગ કરી રહ્યો છે. તે અહત નથી, છતાં પણ અહંત હોવાને ઢગ ચલાવી રહ્યો છે. તે કેવળી નથી, તે પણ કેવળી હોવાનું સદંતર જાઠ ચલાવી રહ્યો છે. તે સર્વજ્ઞ નથી, છતાં પણ સર્વજ્ઞ હોવાના દંભ કરી રહ્યો છે. તે જિનભાવથી યુકત ન હોવા છતાં પણ પિતાની જાતને જિનરૂપે પ્રકટ કરવાને ઢગ ચલાવી રહ્યો છે. “તપ ા મહત્તિમાયા મારા શિરે ગાય દિશામાં આ પ્રકારનું પ્રતિપાદન મહાવીર પ્રભુએ પરિષદમાં પણ પ્રકટ કર્યું ત્યાર બાદ તે અતિવિ. શાળ અને મહત્વશાલિની પરિષદ ધમકથા સાંભળીને તથા મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને વિરાજિત થઈ ગઈ અગિયારમાં શતકના નવમાં ઉદ્દેશકમાં શિવરાજર્ષિના પ્રકરણમાં પરિષદના વિષયમાં જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ પરિષદનું વર્ણન અહીં પણ કરવું જોઈએ. “ તg of सावत्थीए नयरीए सिंघाडग जाव बहुजणो अन्नमन्नस्स जाव परूवेइ" त्यार બાદ શ્રાવસ્તી નગરીના મૃગાટક, ત્રિક, ચતુષ્ક, ચવર, મહાપથ અને પથ, આ સઘળા માર્ગો પર અનેક લકે એકત્ર થઈને એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, ભાષણ કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા અને પ્રરૂપણ કરવા લાગ્યા કે “i રેવાણgયા ! જોણારું મંઝિપુત્તે વિશે નિસ્ત્રાવી વિદાફ, મિરઝા” હે દેવાનુપ્રિયે ! મખલિપુત્ર શૈશાલક જે પિતાને જિન માની રહ્યો છે અને તે જિન હોવાને પ્રચાર કરી રહ્યો છે, પિતાને અહંત માની રહ્યો છે અને પિતે અહંત હેવાને પ્રચાર કરી રહ્યો છે, પિતાને કેવળી માનીને પિતે કેવળી હવાની વાત કરી રહ્યો છે, પિતાને સર્વજ્ઞ માનીને પોતે સર્વજ્ઞ હેવાને પ્રચાર કરી રહ્યો છે, તથા પિતાને જિનભાવ યુકત માનીને તેનો પ્રચાર કરી રહ્યો છે, તે બિલકુલ અસત્ય જ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧