________________
છે. “મળે મા મહાવીરે ઘi a૬, જાવ ઘ શ્રમણ ભગવાન મહાવીર મખલિપુત્ર ગોશાલકના વિષયમાં એવું કહે છે, એવું પ્રતિપાદન કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે, એવી પ્રરૂપણ કરે છે કે “પર્વ (જુ તરસ જોનારા મંરિપુત્તર મંતશ્રી નામ મંત્રપિતા દ્દોથા” મંખલિપુત્ર આ ગોશાળાના ખલિ નામના પિતા હતા તે મંલિ ભિક્ષાચર વિશેષ રૂપ ગણાતે હતો. “ તન્ન સંસિ gવં રેલ તં સર્વ માળિયાવં જ્ઞાન વિશે જાણે માળે વિરઆ પંખલિના વિષયમાં તથા તેની ભાર્યા ભદ્રના વિષયમાં સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર અહીં પણ પ્રકટ કરવું જોઈએ મંખલિપુત્ર ગોશાલકના વિષયમાં પણ અહીં પૂર્વોકત કથન પ્રકટ કરવું જોઈએ. “નિનો મૂવી જ જોરાઢઃ સવારમનિ જિનશ કરું ગwાશયન વિહુતિ” આ સૂત્રપાઠ પર્યાનું સમસ્ત કથન અહીં કહેવું જોઈએ, “નો સ્ત્ર જોજે મંઢિપુત્તે વિઘાથી, નાર વિદા તેથી મખલિપુત્ર શાલક જિન નથી, પરન્તુ પિતે જિન હોવાને પ્રલાપ માત્ર જ કરે છે, એ જ પ્રમાણે તે અહંન્ત પણ નથી, પિતે અહંન્ત હોવાને પ્રલાપમાત્ર જ કરે છે, તે કેવલી પણ નથી, છતાં પોતે કેવલી હવાને પ્રલા૫માત્ર જ કરે છે, તે સર્વજ્ઞ પણ નથી, છતાં પણ પિતે સર્વજ્ઞ હેવાને પ્રલાપમાત્ર જ કરી રહ્યો છે. તે જિનભાવથી યુક્ત નથી, છતાં પણ પિતાની જાતમાં જિનની સાર્થકતા હોવાને ખેટે પ્રચાર કરતે ફરે છે. “સમજે મrr મહાવીરે વિશે કિટાવી, કાન કિનાં માળે વિર” શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે અને જિન શબ્દના અધિકારી છે, અહંત છે અને અહંત શબ્દના સાચા અધિકારી છે, કેવળી છે અને કેવળી પદના ખરા અધિકારી છે, સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ કહેવા ચગ્ય છે, જિનભાવ યુકત છે અને જિન નામને સા ક કરી રહ્યા છે. “તા i તે જોવા જંલટિyત્તે बहुजणस अंतिय एयम स्रोच्चा, निसम्म, आसुरुत्ते जाव मिसमिसेमाणे બાથાણભૂમી કો જુવો” જ્યારે મુંબલિપુત્ર ગોશાલકે ઘણા લોકોને મોઢેથી સ્વાપમાન સૂચક આ વાતને સાંભળી, અને તેને હદયમાં ધારણ કરી, ત્યારે તેને ખૂબ જ ક્રોધ થશે. તે ક્રોધથી લાલપીળે થઈ ગયે, તેના હેઠને દાંતે નીચે ભીંસીને તથા ક્રોધથી દાંત કચકચાવતે કચકચાવતો તે આતાપનાભૂમિ પરથી નીચે ઉતર્યો. “વોત્તા સાહિત્ય નરં મૉં મળે
દેવ દાઢાઢાપ મારી હું મારા છે તેવા સવાછરુ” નીચે ઉતરીને શ્રાવસ્તી નગરીની વચ્ચે વચ્ચે ચાલતે ચાલતે તે હાલાહલા કુંભારણીના કુંભકારાયણ (દુકાન અથવા વખાર)માં આવ્યું. “વારિઝ હાણ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૬૧