________________
कुंभकारीए कुंमकारावर्णसि आजीवियसंघसंपरिबुडे महया अमरसिं वहमाणे एवं કરાવિ વિજ્ઞત્યાં આવીને તે હાલાહલા કુંભારણની કુંભકારાયણમાં કુંભારની દુકાનમાં અનેક આજીવિક મતાનુયાયીઓથી પરિવૃત થઈને વીંટળાઈને-ખૂબ જ ઈર્ષાયુકત ભાવે, વિરાજમાન થઈ ગયે. સૂ૦૮
“તે છે તમારા મારો મgવીર” ઈત્યાદિ –
ટીકાર્યું–શાલકની વાત આગળ ચાલે છે. “તે જાણે તેને समएण समणस्स भगवओ महावीरस्स अंतेवासी आणंदे नाम थेरे पगइभहए जाव विणीए छटुंछटेणं अणिक्खित्तेण तवोकम्मेण संजमेण तवमा अपाण મામાને વિરા” તે કાળે અને તે સમયે, શ્રમણ ભગવાન મહાવીરના એક અનેવાસી આનંદ નામના એક સ્થવિર હતા. તેઓ ભદ્રિક સ્વભાવવાળા, અને ઉપશાત પ્રકૃતિવાળા હતા તેમના ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષા અત્યંત પાતળા પડી ગયા હતા, તેઓ મૃદુ અને માર્દવ ગુણથી સંપન્ન હતા, આલીન હતા, સરળ સ્વભાવના અને વિનીત હતા તેઓ નિરંતર છદ્રને પારણે જીદની તપસ્યા દ્વારા અને સંયમ અને તપ દ્વારા પિતાના આત્માની શુદ્ધિ કર્યા કરતા હતા. “રણ નં રે મારે ઘેરે છdમળviniરિ પરમાર રિણા પૂર્વ કઈ જોવામી તા પુરઆ આનંદ સ્થવિરે છ૪ના પારણને દિવસે પ્રથમ પૌરુષીમાં (પહેરે), બીજા શતકના પાંચમાં ઉદ્દેશકમાં ગૌતમ સ્વામીએ આજ્ઞાપ્રાપ્તિને માટે જે પ્રકારે પ્રભુને પૂછયું હતું, એ જ પ્રકારે પ્રભુની આજ્ઞા માગી, “તર જ્ઞાવ કદરનીચકિમ જ્ઞાઘ શરમાળ હાહા કુંમજારી કુમારાવારૂ સૂરસામણે વીવીઝુ” ભિક્ષાચર્યા માટે નીકળવાની અનુજ્ઞા પ્રાપ્ત કરી, તેઓ ગૌતમ સ્વામીની જેમ ઊચ, નીચ અને મધ્યમ કુળના ઘરસમૂહમાં ભિક્ષાચર્યા કરતાં કરતાં હાલાહલા કુંભારણીના કુંભકાપણની દુકાનની પાસે થઈને-અધિક દૂર પણ નહીં અને અતિ સમીપ પણ નહી એવા માર્ગ પરથી–ની કન્યા. “ag of રે જોતા લહિपुत्ते आणंदं थेरं हालाहलाए कुंभकारीए कुंभकारावणस्म अदूरसामवेणं वीइवयHi grg, grfસત્તા જે વાણીહાલાહલા કુંભકારિણીના કુંભકારાપણની પાસે થઈને જતાં આનંદ સ્થવિરને જોઈને મંખલિપુત્ર ગોશાલકે તેમને આ પ્રમાણે કહ્યું-“pf Rાત્ર શાળા ! ઓ ઇ મહું કામિચે નિમે”િ હે આનંદ! અહીં આવે, અને હું જે એક મહત્વપૂર્ણ ઔષમ્ય (દૃષ્ટાન્ત) સંભળાવું, તે સાંભળે (અહી “” પદ વાક્યાલંકાર રૂપે પ્રયુકત થયું छ.) “तए णं से आनंदे थेरे गोसालेणं मखलिपुत्तणं एवं वुत्ते समाणे जेणेव हालाहलाए कुंभकारीए कुंभकारावणे जेणेव गोसाले मखलिपुते तेणेव उवागજીરૂ” જ્યારે મુંબલિપુત્ર ગોશાલક દ્વારા આ પ્રમાણે લાવવામાં આવ્યા, ત્યારે આનંદ સ્થવિર હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં જ્યાં પંખ. લિપુત્ર શાલક રહેતે હતું, ત્યાં ગયા, “તા છi રે જોજે અંઢિપુત્તે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૬ ૨