SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ આળવું થર વં યારી ” ત્યારે મખલિપુત્ર ગેાશાલકે આનંદ વિરને આ 66 " << પ્રમાણે કહ્યુ - તંવજી બાળા ! ો વાયા દાળ છવાયા વળિયા ?' (અહી. ૮ ખલુ ' પઢ નિશ્ચયે વાચક છે.) હું આનદ ! ચિરાતીત કાળમાં (ઘણા લાંખા સમય પહેલાં) ઉચ્ચાવગા-ઉત્તમ અનુત્તમ વિવિધ પ્રકારના—વણિકા અન્ય અસ્થિ, અર્થહદ્ધા, સ્થળવેલી, બળલિયા, અલ્થવિવાના, अत्थगवेसणयाए णाणाविह विउलपणियभंडमायाए सगडी सागडेणं सुवहं भत्तपाणं पत्थणं महाय ' જેએ ધન પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા હતા, ધનના પ્રત્યેાજનવાળા હતા, ધનના લેાભી હતા, ધનની ગવેષણા કરનારા હતા, ધનની લાલસાવાળા હતા, ધનની પિપાસા-તૃષ્ણાવાળા હતા, ધન પ્રાપ્ત થયા છતાં પણ તે અવિચ્છિન્ન રહે એવી ઇચ્છાવાળા હતા, અપ્રાપ્ત અવિષયક તૃષ્ણાવાળા હતા, તેઓ વિવિધ પ્રકારના ભાંડમાત્રને (વાસણાને) વેચવાને માટે ગાડાં અને ગાડીઓનાં સમૂહમાં ભરીને તથા પેાતાની સાથે વિપુલ ખાદ્ય અને પેય સામગ્રી લઈને, દાં મટું આગળમિય, ગળોચિં, છિન્નાવાય, રોમનું અવિ અનુષિટ્ટા ” ચાલી નીકળ્યા ચાલતાં ચાલતાં તેએ એક ઘણી મેાટી, ગ્રામરહિત, જલરહિત, સારહિત (વેપારીઓના કાફલાથીરહિત) નિર્જન અટવીમાં આવી પહોંચ્યા તે અટવીને માગ ઘણેા જ લાંમા હતા. “તર્ન ર્સિ વાળિચાળ' તીસે મિયા અળોહિયાન્ छिन्नावायाए, दीमद्वार अडवीर किंचिदेसं अणुप्पत्ताणं समणाण से पुव्वगहिए સદ્ અનુપુàળ' વસુંગમાળેરવીને ' તે ગ્રામશૂન્ય, જલવિહીન, સાથ વાહ સ્માદિના સબંધથી સથા રહિત તથા દ્વી રસ્તાવાળી અટવીને કેટલાક ભાગ પાર કર્યાં પછી તેમની સાથે લાવવામાં આવેલું પાણી ક્રમશઃ પીતાં પીતાં ખલાસ થઈ ગયું. “તદ્ ન લેનિયા ટ્વીળોના સમાળા તદ્દાદ્રદમવમાળા બન્નમન્ને સાવે'ત્તિ સાવેત્તા વ' વચારી' તે પછી વેપારીયેા પાણી ખાલી થઈ જવાથી તરસથી પીડા પામતા એક બીજાને ખેલાવ્યા, અને ખેલાવીને આ પ્રકારે કહેવા લાગ્યા.કે-આપણને આ અગ્રામિકા વસ્તી વિનાની પાણી વીનાની શૂન્ય આવાગમ રહિત અને લાંબા માર્ગવાળી અટવીમાં થાડે દૂર આવતાં જ સાથે લીધેલુ' પાણી પીતા પીતા ખાલી થઈ ગયુ છે. "C વ त सेयं खलु देवाणुपिया ! अम्हं इमीसे अगामियाए जाब अडवीए કારણ સવો સમંત્તા મળળવેલાં ત્તવ્ ” હે દેવાનુપ્રિયે ! હવે આપણે માટે એજ વાત ઉચિત છે કે આપણે આ ગ્રામશૂન્ય, જલશૂન્ય, સાવા હાના સબંધથી રહિત, દીધ` માગવાળી અટવીમાં ચારે તરફ પાણીની શેાધ કરવા નીકળી પડવું જોઇએ. ઇત્તિ જ્જુ બન્નમન્નક્ષ અંતિય ચમઢ પડઘુળે'તિ ” આ પ્રમાણે વિચાર કરીને તે સઘળા વિષ્ણુકાએ એક બીજાના આ વિચાર રૂપ અને સ્વીકાર કર્યાં. “ હિમુળેત્તા તીરેન અનામિયારનાય અત્રીÇ રાસ સજ્જશ્નો સમંતા ખાળવેલાં ઋત્તિ'' ત્યાર બાદ તે તે ગ્રામરહિત, જલાદિ રહિત અટવીમાં પાણીની શેાધમાં ચારે દિશામાં નીકળી પડયા. उद्गस्स सव्वओ અમંતા માળવેલાં રેમાળા ફ્ળ મળ્યું નળસરું આવવુંત્તિ ” પાણીની શેષ કરતાં કરતાં તેએ એક ઘણા જ વિશાળ વનખ'ડમાં આવી પહોંચ્યા તે વનખંડ “ જિદ્દી શિન્ફોમાસું ગાય નિરંથસૂર્ય વાસારીય ગાય પત્તિસ્થં’ 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ 66 ૧૬ ૩
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy