________________
શ્યામ વર્ણવાળા અને શ્યામ કાતિથી યુકત હતું, નીલ વર્ણવાળો અને નીલ કાન્તિથી યુક્ત હો, હરિત (લીલા) વર્ણવાળો અને હરિત કાન્તિથી ચકત હો, ઈત્યાદિ વિશેષણવાળે તે વનખંડ જાણે કે મેઘની ઘટા હોય એવું લાગતું હતું, અને પ્રાસાદીય-અત્યન્ત પ્રસન્નતા જનક અને પ્રતિરૂપ (સંદર) હતા. “ ania વદુમકક્ષરેસમાણ પત્ય i માં જમીયું માતાજીર” પૂર્વોકત વિશેષાવાળા તે વનખંડના બરાબર મધ્યભાગમાં તે લકાએ એક ઘણે જ વિશાળ વમીક (રાફડે) જે. “ તરસ વીચરણ चत्तारी वप्पुओ अब्भुग्गयाओ अभिनिस्सडाओ तिरियं सुसंपग्गहियाओ अहे पन्नTદ્ધ રાગો પnઢવંટાળસંકિશો વાવીયાગો જ્ઞાા પરિવારે આ વાલ્મીકને ચાર શિખર હતા, જે બહુ જ ઊંચા હતા અને તેમના અવયવ રૂપ પ્રદેશ સિંહની કેશવાળીની જેમ વ્યાપ્ત હતા, તિરછાં રૂપે પણ તે શિખરે અતિવિસ્તીર્ણ હતા, તેમને અધભાગ સર્પદ્ધ રૂપ હતું જે પ્રમાણે ઉદરછિન્ન નાગની પૂછડીથી લઈને ઉપરનો ભાગ વિસ્તીર્ણ હોય છે તથા નીચેનો ભાગ પાતળા હોય છે, મુલાયમ હોય છે, એ જ પ્રમાણે આ શિખરોને દેખાવ હતો, તથા તેમનું સંસ્થાન (આકાર) પણ પન્નગાદ્ધ સંસ્થાનના જેવું જ હતું તે બધાં શિખરો પ્રસન્નતાજનક અને અતિશય રમણીય હતા. “તy ળે તે રળિયા ઇંદ્ર, અસમન્ન સદાર ” આ વલમીકને જોઈને તે વણિકોને ઘણું જ હર્ષ અને સંતોષ થયે તેમણે એક બીજાને
લાવ્યા, “અન્નકન્ન સદાવેત્તા પર્વ વાણી” અને બોલાવીને આ પ્રમાણે વાતચીત કરી–“gવું છુ રેવાજુપિયા ! છું રમીને કામિયા ના सव्वओ समंता मगणगवेसणं करेमाणे हिं इमे वणसंडे आसादिए, किण्हे gિોમા” હે દેવાનુપ્રિયે ! આ ગ્રામરહિત, જળરહિત આદિ પૂર્વોકત વિશેષાવાળી અટવીમાં ચારે તરફ પાણીની ખૂબ જ શોધ કરતાં કરતાં આ વનખંડમાં આવી પહોંચ્યા છીએ આ વનખંડ પૂકત વર્ણનાનુસાર શ્યામ છે, શ્યામ કાન્તિવાળું છે, ઈત્યાદિ પૂર્વોકત વર્ણન અહી ગ્રહણ કરવું જોઈએ. “gree amitણ વદુમામા એ વીર રાણાતિ” આ વનખંડમાં પાણીની શોધ કરતાં કરતાં, વનખંડના મધ્યભાગમાં આપણને આ વલભીક (રાક) મળી આવ્યું છે. “દુમર ઇi aણી જારી agો અદભૂત જાવ વહિવાગો” આ વ૯મીકને ચાર શિખર છે, જે અતિ ઉન્નત છે. અહીં
યાવતુ પદ વડે “ગતિનિવૃતારિ, તિર્થ સુસંગyફી નિ સુસંવૃતાનિ, પન્નાદ્ધviળ, પન્નાદ્ધ સંઘાનસરિતાનિ બાવાલીચારિ” આ વિશેષણે ગ્રહણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૬૪