SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ કરાયાં છે. આ વિશેષણેને અર્થ પહેલાં આપ્યા પ્રમાણે સમજ આ બધાં શિખર પરમ સુંદર છે. “તં વહુ નાજુણિયા ! લખું દૃમસ્ત वम्मीयस्स पढम' वप्पिं भिदित्तए अवियाई ओरालं उदगरयणं आसाएस्सामो" હે દેવાનુપ્રિયે ! આપણે આ વ૯મીકના પહેલા શિખરને છેદી નાખવું જોઈએ તેમ કરવાથી જ આપણું કલ્યાણ થાય એમ છે, કારણ કે તેને ખેરવાથી આપણને વિપુલ પ્રમાણમાં ઉદકરનની (ઉત્તમ પાણીની) પ્રાપ્તિ થશે આ કથનનો ભાવાર્થ એ છે કે વલમીકની ગર્તમાં પાણી અવશ્ય હોય છે, અને વલમીકમાં શિખર પણ અવશ્ય હોય છે. તેમણે એવું માની લીધું કે શિખરને બેદી કાઢવાથી ગર્તા (ખાડે) પ્રકટ થશે, અને તે ગત્તમાંથી પાણીની પ્રાપ્તિ થશે. “તર તે રળિયા મજૂર્ણ નિર્ચ યમ પરિણુ તિ” ત્યારે તે વણિકે એ અંદરો અંદરની વાતચીતમાં આ પ્રકારનું જે સૂચન કરવામાં આવ્યું તેને માન્ય કર્યું. “ પરિણુળા તર૪ વષ્પીચર પર જ મિતિ” અને તેમણે તે વાલ્મીકના પહેલા શિખરને છેદી નાખ્યું. “તેણં તથ શું કહ્યું કર સકુળે ત્રિચવામં આરારું સરળ આસાચંતિ” તેને ખેદતાં જ તેમાંથી તેમને નિર્મળ, પથ્યકારક-રોગવિનાશક, ઉત્તમ, અકૃત્રિમ (કુદરતી), તન્ક (હલકા) અને સ્ફટિકમણિની કાતિવાળા જળની વિપુલ પ્રમાણમાં પ્રાપ્તિ થઈ અહીં ઉદકને (પાણીને) રત્નની ઉપમા આપવાનું કારણ એ છે કે-“જ્ઞાત જાત ચતુર્દ રત્ન વિહોરે” આ કથન અનુસાર ઉદકજાતિમાં આ જળ શ્રેષ્ઠ હોવાથી તેને “ઉદકરત્ન” કહેવામાં આવ્યું છે. “તt i તે વળિયા દૂતા પાર્થિ વિવંતિ, પિત્તા રાજાઉં પતિ” તે પાણીને જોઈને તે વણિકને ઘણે જ હર્ષ અને સંતોષ થયે તેમણે તે પાણી પીધું અને બળદાદિ પ્રાણીઓને પણ પિવરાવ્યું પત્તા માચબાછું મૉરિ” ત્યાર બાદ તેમણે પોત પોતાનાં વાસણોમાં તે પાણી ભરી લીધું. “મેરા રોદવંગ બન્નમ gવં રાણી” ત્યાર બાદ તેમણે બીજી વાર પરસ્પરની સાથે આ પ્રમાણે મંત્રણા કરી–“gવં રેતામ્બિયા! अम्मेहिं इमस्स वम्मीयस्स पढमाए वप्पीए भिण्णाए ओराले उदगरयणे आसाइए" હે દેવાનુપ્રિયો ! આ વલભીકના પહેલા શિખરને ખેદી નાખવાથી આપણને મેટા પ્રમાણમાં ઉદક રૂપ રત્નની પ્રાપ્તિ થઈ છે. “ૉ સેવં વસ્તુ લેવાનું દિયા ! છું સુકન્ન વર્ષીય સોર વન મિત્તિ” તે હે દેવાનપ્રિયે ! આ વ૯મીકના બીજા શિખરને પણ તોડી નાખવાનું કાર્ય આપણે માટે શ્રેયસ્કર થઈ પડશે. “મણિયારું રા યુવાથi નાણાપણામો” તેમાંથી આપણને વિપુલ માત્રામાં સુવર્ણરત્ન (શ્રેષ્ઠ સુવર્ણ) પ્રાપ્ત થશે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૬૫.
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy