SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ “તરાં સેવળિયા અન્નમન્નદ્ધ બંતિય ચમă હિદુળે'તિ '' 'દરો અંદરની ચર્ચા દ્વારા આ પ્રકારના જે નિષ્ણુય લેવામાં આવ્યા, તેના બધા વિષ્ણુકાએ સ્વીકાર કર્યાં. “ હેતુળેત્તા તરન્નુ યમ્મીયરા યોજયંતિ વૃધ્વિ મિવૃત્તિ ” સ્વીકા૨ કરીને, તેમણે તે વક્ષ્મીકના ખીજા શિખરને પણ ખેાઢી નાખ્યુ, “ àાં तत्थ अच्छं, जच्च तवणिज्जं महत्थं, महग्धं, महरिय ओराल सुव्वणरयण આસાપતિ ” તે શિખરમાંથી તેમને સ્વચ્છ, ઉત્તમ (નિર્દોષ), તાપસહ, મહાપ્રત્યેાજન સાધક, બહુમૂલ્ય મહાહુ-મહાજનાને ચેાગ્ય, ઉદાર (અનુપમ) સુવર્ણ રત્નની (શ્રેષ્ઠ સુવર્ણ ની) પ્રાપ્તિ થઈ. “ તપ્ નું તે વળિયા, દ્વૈતુટ્ઠા આચળારૂં પે'ત્તિ, મરિત્તા તજિ અન્નમન્ત્ર ત્ત્વ વચાની ” તેથી ખૂબ જ હુષ અને સાષ પામેલા તે વિષ્ણુકાએ પેાતપેાતાનાં પાત્રામાં તે શ્રેષ્ઠ સુવણુ ભરી લીધું. ત્યાર ખાદ તેમણે વાહનમાં પણ તે સુવર્ણ ને ભરી દીધુ અને અળદાદિની પીઠ પર તે સુવર્ણને લાદી દીધું. આ પ્રકારે સુવણુ ને ભરી લીધા ખાદ તેમણે ત્રીજી વાર અંદર અંદર આ પ્રમાણે મંત્રણા કરી–“ Ë સજી देवापिया ! अम्हे इमस्स वम्मीयस्स पढमाप भिन्नाए ओराले उत्यरयणे ગાસરૂપ ' હૈ દેવાનુપ્રિયે ! આ વલ્ભીકના પહેલા શિખરને તેાડવાથી આપણને વિપુલપ્રમાણમાં ઉદકરત્નની પ્રાપ્તિ થઈ. “ ટોચાણવqાણ મિન્નાદ્ નોરાને સુવળચળે આલાર્ ” ખીજું શિખર ખેાઢવાથી આપણને સુવણુ - રત્નની પ્રાપ્તિ થઈ. તે મેચ વહુ રેવાનુળિયા ! અચ્છું રૂક્ષ્ણ વર્માીયક્ષ તસ્કૃતિ વિ મિત્રિત્ત ” તે। આ વલ્ભીકના ત્રીજા શિખરને ખેાઢી નાખવુ તે આપણે માટે શ્રેયસ્કર થઈ પડશે. “ अवियाई एत्थ ओरालं मणिरयणं બ્રાહ્માસામાં' આ ત્રીજા શિખરને ખેાઢી નાખવાથી આપણને ઉદાર મણિરત્નાની (શ્રેષ્ઠ મણિએની) પ્રાપ્તિ થશે. તા णं ते वणिया अन्नमन्नस्स અતિયં યમરૢ પહિઘુળે...તિ” તે વિષ્ણુકાએ અંદરો અંદરની આ સલાહ રૂપ અર્થના સ્વીકાર કર્યાં. “ હમુળેત્તા તન્નવમીયરૢ તāવિ પિ મિત્તિ ’ સ્વીકાર કરીને તેમણે તે વલ્ભીકના ત્રીજા શિખરને પણ ખેદી નાખ્યું. તેવં तत्थ विमलं निम्मलं नित्तलं निकलं महत्थं महग्वं महरिहं ओरालं मणिरयणं આસાપતિ” ખાદતાં ખે!ઢતાં તેમાંથી તેમને વિમલ (આણુન્તક મળરહિત), નિર્દેળ (સ્વાભાવિક મળરહિત), નિસ્તલ (બિલકુલ ગાળ), ત્રાસાદિ રત્નદોષવિહીન, મહાથ (મહા પ્રત્યેાજન સાધક) મહાઘ (અમૂલ્ય), મહાહુ (મહા પુ ,, s 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૬ ૬
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy