________________
રુને ) એવા ઉદાર મણિરત્નો મળી આવ્યાં. “as તે વાચા દૂરતા માળારું મસિ” તેની પ્રાપ્તિથી હર્ષ અને સંતોષ પામેલા તે વણિકે એ પિતાપિતાનાં ભાજને (પા)માં તે મણિરતનેને ભરી લીધાં. “મરેરા Tagનાછું મસિ” ત્યાર બાદ તેમણે તે ભાજનેને બળદની પીઠ પર લાદી દીધાં. “વહારૂં મત્તા કથંવિ કાનમજં પર્વ વાણી” ત્યાર બાદ તેમણે ચેથી વાર પરસ્પરની સાથે આ પ્રમાણે વાતચીત કરી. “g aહુ રેવાप्पिया ! अम्हे इमस्स वम्मीयस्स पढमाए वप्पाए भिन्नाए ओराले उदगरयणे ભારાણા” હે દેવાનુપ્રિયે ! આ વહેમીકના પહેલા શિખરને ભેદવાથી આપને ઉદાર ઉદકરત્ન પ્રાપ્ત થયું. “રોચાઈ વણાઇ મિનાઇ નો છે સુam
ને ભણા” તથા બીજુ શિખર ખોદવાથી ઉદાર સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ “તવા રજા મિનાર જોજે મળિયો ગાઢઅને ત્રીજા શિખરને ખોદવાથી ઉદાર મણિરતને પ્રાપ્ત થયાં છે. “સં સેન્ચ ૨૩ રેવાળુcuથા ! કાઢું રુમ ચરણ રસ્થતિ હે દેવાનુપ્રિયે ! હવે આ વલમીકના ચોથા શિખરને પણ બેદી નાખવાનું કાર્ય આપણે માટે શ્રેયસ્કર થઈ પડશે. “વિચારું કામ મધું, મરચું ગોરું, કારચદં મસાણામા” તેમાંથી આપણને ઉત્તમ, મહામૂલ્ય, મહાઈ, ઉદાર એવાં વજનની પ્રાપ્તિ થશે. " तए णं तेसिं वाणियाणं एगे वणिए हियकामए सुहकामए, पत्थकामए, आणुकंपिए, निस्सेयसिए, हियसुहनिस्से यसकामए ते वणिए एवं वयासी" ते વણિકેમાં એક વૃદ્ધ વણિક પણ હવે તે વૃદ્ધ વણિક તેમનું હિત ચાહનારે હતું, તેમનું સુખ ચાહનારે હવે, પથ્યકામુક (તેમને પથ્યકારક-આનંદદાયક વસ્તુ પ્રાપ્ત થાય એવી અભિલાષાવાળો) હતા, તેમના પ્રત્યે અનુકંપાભાવવાળ હો, નિઃશ્રેયસિક-કલ્યાણને અભિલાષી હતો, તથા એક સાથે હિત. સુખ, નિઃશ્રેયસને અભિલાષી હતો. તેથી તેણે તેમને આ પ્રમાણે સલાહ આપી–“પષે વહુ લેવાનું ! અમદે ફુમર૩ વષ્પીચરણ पढमाए वप्पाए भिन्नाए ओराले उदगरयणे जाव तच्चाए वप्पाए भिन्नाए કોરા મચિ સારાફર” હે દેવાનુપ્રિ ! આ વ૯મીકનું પહેલું શિખર ખેરવાથી આપણને ઉદાર ઉદકરત્નની પ્રાપ્તિ થઈ છે, બીજુ શિખર બેદવાથી ઉદાર સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ છે અને ત્રીજુ શિખર ખેદવાથી ઉદાર મણિરત્નોની પ્રાપ્તિ થઈ છે, “તેં ફોર બાદ પઝ, પા થી ના મિન” આ પૂર્વોકત શિખરોને ખોદવાથી આપણને પર્યાપ્ત (પુરત) દ્રવ્યની પ્રાપ્તિ થઈ છે. તે આપણે આ ચોથા શિખરને ખેદવું જોઈએ નહીં આ ચોથું શિખર ઉપસર્ગ વિધ્રો)થી યુકત જ હશે તેને દવાથી આપણે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૬ ૭