________________
,,
कंता वि, पिया वि, मणुन्ना वि, मणामा वि भाणियव्वा, एए पंच दंडगा જેવું કથન આત્ર (સુખકારક) અથવા આપ્ત (હિતવિધાયક) પુદ્ગલેાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવુડ જ કથન ઈષ્ટ, કાન્ત, પ્રિય, અનેાજ્ઞ અને મનેામ પુદ્ગલાના વિષયમાં પશુ કરવુ જોઇએ આ પ્રમાણે ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનેાજ્ઞ અને મનામ પુદ્ગલવિષયક પાંચ અભિલાષ થાય છે.
હવે ગૌતમ સ્વામી પુદ્ગલવિષયક અન્ય પ્રશ્નના મહાવીર પ્રભુને પૂછે - " देवेण भंते ! महि ढिए जाव महास्रोक्खे रूवसहस्सं विउव्वित्ता पभू આમ્રાબ્રહ્યં અધિરાણ ?” હે ભગવન ! મહદ્ધિક, મહાધતિ, મહામલિક, મહાયશસ્વી અને મહાસુખસ'પન્ન દેવ એક હજાર રૂપાની વિકુવા કરીનેશુ એક હજાર ભાષાઓ એલી શકે છે ખરા ?
મહાવીર પ્રભુના ઉત્તર- ́ ફ્રી, મૂ” હા, ગૌતમ ! વૈક્રિયલબ્ધિસ‘પન્ન દેવ હજાર રૂપાની વિકુશુા કરીને એક હજાર ભાષા એટલી શકે છે.
ગૌતમ સ્વામીનેા પ્રશ્ન-“ જ્ઞાન મંત્તે ! પિત્ત માન્ના, મસાલË ?” હું ભગવન્ ! ખેલવામાં આવતી તે ભાષા શુ એક ભાષા રૂપ હાય છે, કે હજાર ભાષા રૂપ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-‘ ગોયમા ! દાળ બ્રા भाखा, णो खलु तं આગ્રાલમાંં ” હે ગૌતમ ! ખેલવામાં આવતી તે ભાષા એક ભાષા રૂપ જ ડાય છે, હજાર ભાષા રૂપ હાતી નથી. આ કથનના ભાવાથ એવા છે કેજીવ એક છે અને ઉપયાગ પણ એક જ છે. એક કાલે એક જીવમાં એક જ ઉપયેગના સદ્ભાવ હોઈ શકે છે. તેથી જયારે જીવ સત્ય આદિ ક્રાઈ એક ભાષામાં પ્રવૃત્ત થાય છે, ત્યારે એજ સમયે તે અન્ય ભાષામાં પ્રવૃત્ત થતા નથી. તેથી તે ભાષા એક જ ભાષારૂપ હાય છે, હજાર તે હાતી નથી. સૂ॰ા
ભાષા પ
ܕܕ
સૂર્યપ્રભાકા નિરૂપણ
-સૂર્ય પ્રભાવિશેષ વક્તવ્યતા
“ તેળ જાહેળસેળ સમળ ' ઇત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
ટીકાથ પુદ્ગલાના અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા સૂર્ય સંબંધી વિશેષ વકતવ્યતાનું કથન કર્યુ છે તેળ' જાહેળસેળ'
૧૨૪