________________
ગૌતમ સ્વામીના પ્રશ્ન– અણુમારાળ. મને ! દ્વિત્તા જોળા, અનન્તા તેમના ?” હે ભગવન્ ! અસુરકુમારવાનાં જે પુદ્ગલા હોય છે, તે શું સુખકારક અથવા એકાન્તતઃ હિતકારક હાય છે? કે દુઃખકારક અથવા એકાન્તતઃ અહિતકારક હાય છે ?
',
મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ જોચમાં! અત્તાશેળા, નો અળસાપોચા, હવે નાવ થળિય,મારાળાં ” હું. ગૌતમ ! અસુરકુમાર ઢવાનાં યુદ્ધ આત્ર (સુખકારક) અથવા આપ્ત (હિતકારક) જ હાય છે, અનાત્ર (દુઃખકારક) અથવા અનાપ્ત (એકાન્તતઃ અહિતકારક) હાતાં નથી. એવુડ જ કથન નાગકુમારીથી લઈને સ્તનિતકુમારા પન્તના દૈવાનાં પુદ્ગલે વિષે પણ સમજવું. એટલે કે તે દેવાનાં પુદ્ગલે પણ સુખકારક અથવા એકાન્તત; હિતકારક જ હાય છે, દુઃખકારક અથવા અહિતકાર હતાં નથી.
""
,
ગોતમ સ્વામીના પ્રશ્ન- પુવિાદ્યાન પુજ્જા હું ભગવન્ ! પૃથ્વીકાચિક જીવેાનાં જે પુદ્ગલા હાય છે, તે શું સુખકારક કે એકાન્તતઃ હિતવિધાયક હાય છે ? કે દુઃખકારક અથવા એકાન્તતઃ અહિતવિધાયક હાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમા ! અત્તાધિશોના, ગળત્તા વિ વોરા '? હું ગૌતમ ! પૃથ્વીકાયિક જીવેાનાં પુદ્ગલે આત્ર (સુખકારક) અથવા એકાન્ત હિતકારક) પણ હાય છે, અને અનાત્ર (દુઃખકારક અથવા એકાન્તતઃ અહિતકારક) પશુ હાય છે. એવુ' જ કથન અકાયિક, તેજસ્કાયિક, વાયુ કાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવાના સંબધમાં, તથા ફ્રીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ અને મનુષ્ચાના સંબંધમાં પણ સમજવુ', એટલે કે આ બધાં જીવાનાં પુદ્ગલે આત્ર પણ હોય છે અને " वाणमंतर जोइस्त्रियवेमाणियाणं जहा असुरकुमाराण અનાત્ર પણ હોય છે. વાનન્યતરા, જ્યેાતિષિકા અને વૈમાનિકાનાં પુદ્ગલેા, અસુરકુમારેાનાં પુદ્ગલેની જેમ સુખકારક અથવા એકાન્તતઃ હિતકારક જ હોય છે. તેમનાં પુદ્રલે દુઃખકારક અથવા એકાન્તતઃ અહિતકારક હાતાં નથી.
""
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ નેચાળ મંતે ! દ્વટ્ઠા પોળજા, નિgr ૉલ્ટા ?' હું ભગવન્ ! નારકાનાં જે પુāા હાય છે, તે શુ તેમને માટે ઇજનક હોય છે, કે અનિષ્ટજનક હાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘નોયમા ! નો દ્વ્રા વાળા, અનિટ્ટા પોહા '' હું ગોતમ ! નારકાનાં જે પુદ્ગલેા હાય છે, તે તેમને માટે ઇબ્તજનક હાતાં નથી, પરન્તુ અaિજનક જ હાય છે, “ ના અત્તા મળિયા, વં પુઠ્ઠા નિ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૨૩