________________
ઉદ્યોતિત, પ્રદ્યોતિત, અને પ્રભાસિત હોય છે, તેથી “gi upi mો મા સે કરી ક રવા જોઢા માëતિ કાર પમાણે તિ” હે ગૌતમ ! આ ચન્દ્રસૂર્યનિર્ગત તેજલેશ્યાના પ્રકાશથી જ તે સરૂપી (વદિવાળી અને કલેશ્યાઓવાળાં સ્કંધ રૂપ પુલ પણ અવભાસિત, ઉદ્યોતિત, પ્રદ્યોતિત અને પ્રભાસિત હોય છે. અહીં એવું સમજવું જોઈએ કે ચન્દ્રસૂર્યનાં વિમાનોનાં પુદ્ગલ ૫થ્વીકાયિક હેવાથી સચેતન છે, તેથી તે પુલેમાં તે સકમ લેશ્યાવત્તા હોઈ શકે છે, પરંતુ તે વિમાનમાંથી નીકળેલાં પ્રકાશનાં પુદ્ગલે કમલેશ્યાવાળાં હોતાં નથી. છતાં પણ તેઓ તેમાંથી નીકળે છે, આ કારણે પ્રકાશનાં તે પુદ્ગલેને, કાર્યમાં કારણના ઉપચારની અપેક્ષાએ કર્મલેશ્યાવાળાં કહ્યાં છે, એમ સમજવું. સૂ૦૧૫
પુદ્ગલ વિશેષ કા નિરૂપણ
-પુદ્ગલવિશેષ વક્તવ્યતા“જેથr of મતે ! ઉ મત્તા વગઢ બનત્તા જોઢા” ઈત્યાદિ
ટીકાથ–પદ્રલની પ્રરૂપણ ચાલી રહી છે. તેથી હવે સૂત્રકાર આ સૂત્રમાં પુદ્ગલવિશેષની પ્રરૂપણું કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“નૈયા બં મતે ! જ સત્તા પાન, મળત્તા ફોટા?” હે ભગવન્! નારકનાં પુલ આત્ર હોય છે, કે અનાત્ર હોય છે? (જે પુલે દુખેથી રક્ષા કરનારા અને સુખ ઉત્પન્ન કરનારાં હોય છે, તેમને “આત્રપુ ” કહે છે. દુઃખકારક પુદ્ગલેને અનાત્ર પુદ્ર કહે ) અથવા નારકનાં પુદ્ર સુખકારક હોય છે, કે અનાત (એકાન્ત રૂપે અહિતકારક) હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોય ! જો સત્તા જેnઢા, કાત્તા પાછા” હે ગૌતમ ! નારકનાં પુદ્ગલ સુખકારક અથવા આપ્ત-એકાન્તતઃ હિતવિધાયક હતાં નથી, પરંતુ અનાત્ર-દુઃખકારક, અથવા અનાપ્ત-અહિતકારક જ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૨૨