________________
વન્! જે અણગાર સંયમના સંસ્કારથી યુકત અંત:કરણવાળો છે, તે સ્વકર્મ
ગ્ય કૃષ્ણ, નીલ, કાપત આદિ લેસ્થાઓને અથવા કર્મસંબંધી કૃષ્ણાદિ લેશ્યાઓને વિશેષ રૂપે જાણતા નથી અને સામાન્ય રૂપે તેને દેખતો નથી. તે શું તે કમ અને વેશ્યાઓથી યુકત એવા શરીરસહિત સ્વાત્માને (પિતાના આત્માને) જાણતો નથી? દેખતે નથી ?
મહાવીર પ્રભુને ઉત્તર–“દંતા, શોચમા! કાગારોળ મારિચવા કqળો નાવ જાસ” હા, ગૌતમ ! ભાવિતાત્મા અણગાર પિતાની કમલેશ્યાઓનેજ્ઞાનાવરણાદિ કર્મોને અને કૃષ્ણાદિ લેશ્યાઓને-વિશેષ રૂપે જાણતું નથી અને દેખતે નથી, પરંતુ તે શરીરસહિત અને કર્મો અને વેશ્યાઓ સહિતના પિતાના આત્માને જાણે છે અને દેખે છે. આ કથનને ભાવાર્થ એ છે. કે ભાવિતાત્મા અણુગાર છદ્મસ્થ હોય છે. તેથી તે જ્ઞાનાવરણદિ કમને યોગ્ય અથવા કર્મ સંબંધી કૃષ્ણાદિ લેશ્યાઓને જાણતા નથી, કારણ કે કર્મ દ્રવ્ય અને લેહ્યાદ્રિવ્ય અતિસૂક્ષમ હોય છે. તેથી તેઓ છદ્મસ્થના જ્ઞાન દ્વારા જાણી શકતા નથી. પરંતુ એ જ કર્મ અને લેગ્યાથી યુકત તથા શરીર સહિત આત્માને તે તેઓ જાણે જ છે, કારણ કે શરીર ચક્ષુ ગ્રાહ્ય હોય છે અને આત્મા શરીર સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આત્માને શરીરની સાથે અમુક દષ્ટિએ અભેદ છે, તથા તે સ્વવિદિત છે. આ કારણે ભાવિતાત્મા અણગાર કર્મ અને લેક્ષાથી યુક્ત તથા શરીરસહિત પિતાના આત્માને જાણે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રિથ નું મેતે ! હાવી સમરા પોrછા હોમવંતિ જ્ઞાવ માતંતિ?” હે ભગવન્ ! અરૂપી (વર્ણાદિવાળા) અને કર્મ. લેશ્યાવાળાં પુલસ્ક પ્રકાશિત હોય છે ? ઉદ્ઘતિત હોય છે? પ્રદ્યોતિત હોય છે? પ્રભાસિત હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“દંતા, રિય” હા, ગૌતમ ! તે પુલસ્ક ધ પ્રકાશિત, ઉદ્યોતિત અને પ્રભાસિત હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ રે જો તે ! તારી મારા ઘોઘા માસંતિ નાવ જમાત ?” હે ભગવન ! વદિવાળા અને કર્મલેશ્યાવાળાં પુદ્રલર છે જે પ્રકાશિત, ઉદ્યોતિત, પ્રદ્યોતિત અને પ્રભાસિત હોય છે, તે કેટલા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ મા ! કામો હૃાો ચંદિમજૂરિયાળ રેવા विमाणेहिंतो लेस्साओ बाहिया अभिनिवडाओ ताओ ओभासंति, जाव पभाસૈતિ” હે ગૌતમ ! આ જે ચન્દ્ર અને સૂર્યના વિમાનમાંથી બહાર નીકળતી લેશ્યાઓ છે, તે ચન્દ્રસૂર્યનિર્ગત તેજલેશ્યાએ (તેજ) પ્રકાશિત,
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૨૧