________________
पासइ
समरण भगवं गोयमे अधिरुग्गयं बालसूरियं जासुमणाकुसुमपुंजप्पकासं लोहितं ” તે કાળે અને તે સમયે, ભગવાન ગૌતમે જાસુમાકુસુમના પુજ જેવા લેાહિત (આરકત) સૂર્યંને દેખ્યા. (જેના ઉદય થયાને વધારે સમય ન હૈાય એવા સૂર્ય અથવા ઉગતા સૂર્ય લાલ હાય છે.) આ કથનનું તાત્પર્ય એ છે કે ગૌતમ સ્વામીએ ખાલસૂય ને જોચે.
“ વિસા લાયસ્ર લાળ સમુપ્પોઇલ્ઝે” લાલ રંગના ખાલસૂર્યને શ્વેતાં જ તેમને ખૂબ જ કુતૂહલ થયું. તેમને એવી શ્રદ્ધા હતી કે આ કુતૂહલનું નિવારણુ મહાવીર પ્રભુ જ કરી શકશે, તેથી એળેવ ભ્રમળે મળવ મહાવીરે તેળેવ છવાઇડ્ ' તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે તેમને વંધ્રુણા કરી, નમસ્કાર કર્યાં. વંદાનમસ્કાર કરીને ખૂબ જ વિનયપૂર્વક તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે- જિમિનું મંતે! સૂરણ, ક્રિમિનું મને ! દુરિયસ્લાટ્ટે '' હે ભગ વન્! આ સામે દેખાતા સૂર્ય કી પદાર્થ છે? અને “સૂર્ય ” આ શબ્દના શેા અથ થાય છે?
""
મહાવીર પ્રભુના ઉત્તર- “ ગોયમા! સુમે સૂચિ, ઘુમે સૂરિયલ અટ્ટે હે ગૌતમ ! સામે દેખાતા સૂર્ય એક શુભ સ્વરૂપવાળા પદાર્થ છે, કારણ । સૂનાં વિમાન પૃથ્વીકાયિક હાય છે અને આ પૃથ્વીકાયિકામાં આતપ નામની પુણ્યપ્રકૃતિના ઉદય હાય છે, તથા લેાકમાં સૂર્ય પ્રશત રૂપે પ્રસિદ્ધ છે, તથા આ સૂર્ય જ્યોતિશ્ચક્રના કેન્દ્રરૂપ છે. સૂર્ય' શબ્દના અથ પણ શુભ છે, “ સૂરેમ્યો હિતઃ આ વ્યુત્પત્તિ અનુસાર જે ક્ષમા, તપ, દાન, યુદ્ધ આદિમાં શૂરવીરશને માટે હિતકારક હાય છે, તે સૂર્ય છે. અથવા શૂરામાં જે સાધુ હાય તે સૂર્ય છે. “ સક્ષ્મ છ્તિમ્ तत्र साधु આ બન્નેમાંથી ફાઇ પણ સૂત્રથી “ ચર્” પ્રત્યય લગાડવોથી ‘સૂર્યાં શબ્દ બને છે,
""
"" 66
,,
ગૌતમ સ્વામીને પ્રશ્ન- ફિમિનું મંતે ! સૂવિ, જિમિનું મંતે ! સૂચિક્ષ જમા ?” હે ભગવન્! આ સૂર્યરૂપ વસ્તુ શું છે, અને સૂર્યની પ્રભા શું છે ? મહાવીર પ્રભુના ઉત્તર-દ્યું ચેત્ર, છાયા, વંફેશ્વા હું ગૌતમ ! ઉપર કહ્યા પ્રમાણે સૂર્ય એક શુભ પદાર્થ છે. સૂર્યની પ્રભા પણ શુભપ છે. આ પ્રકાર સૂર્યની કાન્તિ પણ શુભ જ અને સૂર્યની તેજોઢેશ્યા પણ જીભ જ છે. ઇસ્૩||
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૨૫