________________
શ્રમણ વિશેષ કા નિરૂપણ
–શ્રમણવિશેષ વકતવ્યતા– જે ને મને ! સત્તાર સમા નિથા વણાંતિ” ઈત્યાદિ– ટીકાઈ-આની પહેલાનાં સૂત્રમાં વેશ્યાની વાત કરવામાં આવી છે. સૂત્રકારે આ સૂત્ર દ્વારા લેસ્થાવિષયક વિશેષ વકતવ્યતાની પ્રરૂપણા કરે છે
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“ ને મે મં! અગત્તા સમri નિયથા વિદ્ધાંતિ ” જે આ પ્રત્યક્ષ દેખાતાં શ્રમણનિથ પાપકર્મથી નિવૃત્ત થઈ ગયેલા છે, “પuT' પણ તે તે વીવચંતિ” તેઓ તેલેસ્થાનું (સુખાસિકાનું) વ્યતિક્રમણ કરે છે? એટલે કે આ શમણુનિ.
ન જે સુખ છે, તે કોના સુખ કરતાં અધિક અથવા વિશિષ્ટ છે ? અહીં તેશ્યા પદ દ્વારા પ્રશસ્તવેશ્યા ગ્રહણ થઈ છે. તે તેલેસ્યા સુખાસિકાના
કારણ રૂપ હોય છે, તે કારણે, કારણમાં કાર્યના ઉપચારની અપેક્ષાએ તેશ્યા પદ વડે સુખાસિકાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
મહાવીર પ્રભુને ઉત્તર–“ જો મા ! મારવરિયા મને નિજાથે વાળ
તેવા તેજે વફવરૂ” હે ગૌતમ! જેને સંમય ધારણ કર્યાને એક જ માસ પૂરે થયે છે, એ શ્રમણનિગ્રંથ વાનગંતર દેવની તેજે
સ્થાને (સુખાસિકાનું) વ્યતિક્રમણ કરે છે. “સુમાણપરિયા મને નિજાથે असुरिंदवज्जियाण' भवणवासीण' देवाण' तेयलेस्स वीइवयइ" २२ सयम ધારણ કર્યાને બે માસને સમય પૂરો થઈ ગયો છે, એવા શ્રમણનિગ્ર"થ ચમરેન્દ્ર અને બલીન્દ્ર સિવાયના ભવનવાસી દેવાની તૈલેશ્યાનું વ્યતિક્રમણ
रे छे. " एएण अभिलावेण तिमासपरियाए समणे निग्गंथे असुरकुमाराण વિાનું છે વીવારૂ” પૂર્વોકત પદ્ધતિથી કથિત અભિલાપ દ્વારા–આલા. પક ક્રમ દ્વારા ત્રણ માસની દીક્ષા પર્યાયવાળાં શ્રમણ નિર્ગથ અસુરકુમાર દેવની તેજલેશ્યાનું (સુખાસિકાનું) વ્યતિક્રમણ કરે છે, એવું સમજવું જોઈએ. તથા “રાષwamરિચાર પ્રજાનવરતારવા કોરિયા રવાનું તેë વીરગરૂ” એજ પ્રમાણે ચાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિથ ગ્રહણ, નક્ષત્ર અને તારા રૂપ તિષિક દેવેની તેજે. લેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “વંરમાણપરિયાણ ય વંતિમજૂરિયા નો કાળ કોટ્ટાયા તે વફાચટ્ટ” પાંચ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિથ તિષિકેના ઈન્દ્ર અને તિષિકરાય ચન્દ્રસૂર્યની તેજેલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “અબ્બાસરચાર મળે તોફશ્મીરાબાઈ તેના તે સ્ટેટ્સ વીડ્રવચ” છ માસની દીક્ષા પર્યાયવાળો શ્રમણનિગ્રંથ સૌધર્મ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૨૬