________________
અને ઈશાન કલ્પવાસી દેવની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે.
સત્તના વિચાg સગામામાવાળું વાળે તેર વીર’ સાત ભાસની દીક્ષા પર્યાયવાળ શ્રમણ નિગ્રંથ સનકુમાર અને મહેન્દ્ર કલ્પવાલા દેવની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “ગઠ્ઠાણનજિાણ મોજાઢતા રેવાળ તેલં વીરવય” આઠ માસની દીક્ષાપથવાળે શ્રમણ નિગ્રંથ બ્રહ્મલોક અને લાન્તક કલ્પવાસી દેવની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “નવમા પરિયાણ તમને માસુદ્ધારાળ તેવા જો વીજચરુ નવમાસની દીક્ષા પર્યાયવાળા શ્રમનિગ્રંથ મહાશક અને સહસ્ત્રાર ક૯૫વાસી દેવની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “સનાતરપાર શાળવવાના કારાગુચા જેવા તેથë વરૂવાડુ” દસ માસની દીક્ષાપર્યાયવાળે શ્રમણનિગ્રંથ આણત, પ્રાકૃત, આરણ અને અશ્રુત કલ્પવાસી દેવેની તેજેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “gwા સમાજપરિવાર નેવેલના દેવામાં વીરતા” અગિયાર માસની દીક્ષા પર્યાયવાળો શ્રમનિથ નવવેયક વિમાનના દેવની તેજેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “જા માણપરિવાર સાથે નિષથે મજુત્તરવિવારંવાળું રેવા તૈયાં વીજ્ઞવરૂ” બાર માસની દીક્ષા પર્યાયવાળે શ્રમણનિગ્રંથ પાંચે અનુત્તરૌપપાતિક વિમાનવાસી દેવેની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “તેજ પ સુ સુક્ષામિનાર મા તો પછી વિકg, નાર g” વર્ષ કરતાં વધારે દીક્ષાપયવાળો શ્રમણનિથ શુકલેશ્યાવાળ, પરમશુકલેશ્યાવાળે એટલે કે અત્યંત શુદ્ધ થઈને સિદ્ધ થઈ જાય છે, બુદ્ધ થઈ જાય છે, મુકત થઈ જાય છે, બિલકુલ પરિતાપ રહિત થઈ જાય છે અને સમસ્ત દુખેને નાશ કરી નાખે છે.
ઉદેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે કે-“હે મને ! શેર મં! રિ જ્ઞાવ વિર” “હે ભગવન ! આપનું કથન સત્ય છે. તે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું, તે સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણુનમસ્કાર કરીને, ૧૨ પ્રકારનાં તપ અને ૧૭ પ્રકારના સંયમથી આત્માને ભાવિત કરતા થકા તેઓ પિતાના સ્થાને બેસી ગયા. સૂત્રકા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમાં શતકને નવમે ઉદ્દેશક સમાસા૧૪-લા
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૨