________________
દશ ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
દસમા ઉદેશાને પ્રારંભચૌદમાં શતકના આ દસમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ-શું કેવલજ્ઞાની છવને જાણે છે? શું સિદ્ધો પણ છદ્મસ્થાને જાણે છે? શું કેવલજ્ઞાની અવધિજ્ઞાનીઓને જાણે છે? ઈત્યાદિ પ્રશ્નો અને ઉત્તરાની પ્રરૂપણું શું કેવલજ્ઞાની બોલે છે ખરાં ? શું સિદ્ધ પણ કેવલીની જેમ બેલે છે ખરાં? શું કેવલજ્ઞાની પિતાની અને આંખને ઉઘાડે છે અને બંધ કરે છે? કે ઉઘાડતા પણ નથી અને બંધ પણ કરતા નથી ? ઈત્યાદિ પ્રશ્નના ઉત્તરનું નિરૂપણ શું કેવલજ્ઞાની રત્નપ્રભા પૃથ્વીને જાણે છે ? શું સિદ્ધ રત્નપ્રભા પૃથ્વીને જાણે છે ? શું કેવલજ્ઞાની શર્કરા પ્રભાદિ પૃથ્વીઓને જાણે છે? ઈત્યાદિ વક્તવ્યતાની પ્રરૂપણું શું કેવળજ્ઞાની સૌધર્માદિ કલ્પને જાણે છે? નવયકોને જાણે છે? અનુત્તરૌપપાતિકને જાણે છે? ઈષત્નાભારા પૃથ્વીને જાણે છે? પરમાણુપુલને જાણે છે? ઈત્યાદિ વક્તવ્યતાની પ્રરૂપણ.
કેવલી પ્રભૂતિ કા નિરૂપણ
-કેવલિપ્રભૂતિ વક્તવ્યતા– જેવી જ ! જ્ઞાન ” ઈત્યાદિ
ટીકાથ–નવમાં ઉદ્દેશાના અન્ત શુકલેશ્યાવાળા જીવની પ્રરૂપણ કરવામાં આવી છે. એવી શુકલલેશ્યાવાળા, અત્યંત શુદ્ધ તે વાસ્તવમાં કેવલી જ હોય છે. તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા કેવલીઓ સાથે સંબંધ ધરાવતી વક્તવ્યતાનું પ્રતિપાદન કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ વહી vi મને ! કહ્યું કાળજું ” હે ભગવદ્ ! શું કેવળી છવાસ્થ અણગારને વિશેષ રૂપે જાણે છે અને સામાન્ય રૂપે તેને દેખે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ઢંતા, ગાબડું, પારૂ” હા, ગૌતમ! છગ્રસ્થ અણગારને વિશેષ રૂપે જાણે છે અને તેને સામાન્ય રૂપે દેખે છે. અહીં
કેવલી ” પદ દ્વારા ભવસ્થ કેવળી જ સમજવા જોઈએ, કારણ કે હવે પછી જે “સિદ્ધ” પફ આવશે તેનું પ્રથમ રૂપે ગ્રહણ કરવાનું છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૨૮