________________
ગૌતમ સ્વામીના પ્રશ્ન“ જ્ઞાન મને! વઢી અસમર્થ ગાળા, નાસર, સદ્દાળ વિષે વિ ઇનમયં નાળરૂપાસ્રર્ ?' હે ભગવન્! જેમ કેવલી છદ્મસ્થ અણુગારને જાણે છે અને દેખે છે, એજ પ્રમાણે શું સિદ્ધ પણુ છદ્મસ્થ અણુગારને જાણે છે અને દેખે છે ખરાં ?
"
મહાવીર પ્રભુને ઉત્તર-‹ ëતા, બાળર્, સર્ ' હા ગૌતમ ! કેવલીની જેમ જ સિદ્ધ પણુ છદ્મસ્થ અણુગારને જાણે છે અને દેખે છે.
""
चैव
*
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ દેવજી ફ્ળ મતે ! અહોચિંગાળર્ામ્રર્ ??? ભગવન્! શું કેવલી પ્રતિનિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનવાળાને જાણે છે અને રૃખે છે ખરાં ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- વૃં "" હા, ગૌતમ ! કેવલી તેમને જાણે છે અને દેખે છે. एवं परमाहो* એજ પ્રમાણે તે પરમાધિજ્ઞાનવાળા અણુગારને પણુ જાણે છે અને દેખે છે. “વું વર્જિ, સઁ વિદ્ધ જ્ઞાન ” એજ પ્રમાણે તેઓ કેવલીને અને સિદ્ધને પણ જાણે છે અને દેખે છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ ના ળ અંતે ! જેવી ચિદ્ધ જ્ઞાનર, પાસજ્જ, સહાન શિષે વિટ્વિયં નાળફ, પાસફ્ ?” હે ભગવન્ ! જેમ કેવલી સિદ્ધને જાણે છે અને દેખે છે, એજ પ્રમાણે શું સિદ્ધ પણ સિદ્ધને જાણે છે અને દેખે છે ખરાં ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ તા, ગટ્ટુ, રાષર્ ' હા, ગૌતમ ! કેવલીની જેમ સિદ્ધ પણ સિદ્ધને જાણે છે અને દેખે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- હેવછી નંમતે ! માટેઙ્ગ વા, વારેન વા ??” હું ભગવન્ ! શું કેવલી વિના પૂછ્યું જ ખેલે છે? કે પૂછવામાં આવે ત્યારે જ ઉત્તર દે છે ?
""
હા,
ઉત્તર-‘તા, માલેગ્નવા, વાળો, વા પૂ૨ે પણ ખેલે છે અને પૂછવામાં આવે, ત્યારે
મહાવીર પ્રભુના ગૌતમ ! કેવલી વિના ઉત્તર પણ દે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- નહાળ મને ! દેવલી માલેગ વા, વારેગ વા, સહાન વિદ્ધે વિમલેન ના વાળોન વા ?” હે ભગવન્ ! જેમ કેવલી ખેલે છે અને પ્રશ્નાના ઉત્તર આપે છે, એજ પ્રમાણે શુ સિદ્ધ ખેલે છે અને ઉત્તર દે છે ખરાં ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ નો ફળદું સમતું ” હે ગૌતમ ! એવુ' સ ́ભવી શકતુ નથી, એટલે કે કેવલીની જેમ સિદ્ધમાં ખેલવાની વાત કે ઉત્તર આપવાની વાત સભવતી નથી. એટલે કે-તેએ ખેલતા પણ નથી અને પ્રશ્નના ઉત્તર પણ આપતા નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- સે મેળઢેળ મતે ! વૅ યુષ-નાન વી ન' માલેજ્ઞ વા, વારેન વા, णो तहाणं सिद्धे भासेज्ज वा, वागरेज्ज ” હે ભગવન્ ! આપ શા કારણે એવુ' કહેા છે કે જેમ દેવલી વિના પૂછ્યું બેલે અને પૂછવામાં આવેલા પ્રશ્નાના ઉત્તર આપે છે, એ પ્રમાણે
वा
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૨૯