________________
સિદ્ધ ખેલતા પણ નથી અને પ્રÀાના ઉત્તર પણ દેતા નથી ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ૉચમા ! દેવળ પ્રવાળે, સમ્મે, પ્રથછે, પ્રવીવિ, પ્રવુદ્ધિાર મે ” હૈ ગૌતમ ! કેવલી ઉત્થાન સહિત હાય છે, વ્યાપાર સહિત ડાય છે, ખળયુક્ત હાય છે, વીયુકત હાય છે અને પુરુકારપરાક્રમયુકત હોય છે, પરન્તુ “હિન્દ્રે ળ... બબુઢ્ઢાળે, જ્ઞાન અપુદ્ઘિારવામે' સિદ્ધ ઉત્થાનરહિત હાય છે, વ્યાપારહિત હાય છે. શારીરિક મળરહિત હાય છે, વીયČરહિત હાય છે અને પુરુષકારપરાક્રમથી પણ રહિત હાય છે. “ સે સેનટ્રેળ' નાવ. વાનરેગા' હે ગૌતમ ! તે કારણે મેં એવુ કહ્યું છે કે કેવળી ખેલે છે અને પ્રશ્નાના ઉત્તર આપે છે, પરન્તુ સિદ્ધ ખેલતા નથી અને પ્રશ્નાના ઉત્તર પણ આપતા નથી.
"
ગૌતમ સ્વામીના પ્રશ્ન- વૈવસ્રીન મતે ! ઇમ્મિવૈજ્ઞ વા, નિમિલેન वा ” હે ભગવન્ ! કેવળી શુ પેાતાનાં નેત્રાને ઉઘાડે છે ખરાં ? અધ કરે છે ખરાં.
મહાવીર પ્રભુના ઉત્તર-“તા, ઉમ્મિલેTMવા, નિમિષેનના ’ હા, ગૌતમ ! તેઓ પેાતાનાં નેત્રાને ઉઘાડે છે પણ ખરાં અને ખધ પણ કરે છે. “ હતું ચૈવ, વં બારટ્રેન વા, પશ્વારેન વા, વં ટાળ ના, લેખ્ખું વા, નિતીहियं वा, चेज्ज वा ” એજ પ્રમાણે કેવળજ્ઞાની પુરુષ પેાતાના હાથ આદિને સ'કુચિત પણ કરી શકે છે, અને પ્રસારિત પણ કરી શકે છે, એસે પણ છે, શયન પણ કરે છે અને નૈષેષિકી પણ કરે છે. હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન પૂછે છે કે- દેવહીન' અંતે ! રૂમ ચળઘ્યમ પુવિચળqમાપુઢનીતિ બાળકૢ પાલક ? 'હે ભગવન્ ! શુ` કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને “ આ રત્નપ્રભા પૃથ્વી છે, '' એવા રૂપે જાણે છે અને દેખે છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘તા, ગાળ, પાત્તર્ ?” હા, ગૌતમ ! કેવલી રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા પૃથ્વી રૂપે જાણે છે અને દેખે છે. હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન પૂછે છે કે- નાળ મંતે! ચૈવી રૂમ ચળવમં પુત્રી रयणप्पभा पुढवीत जाणइ पासइ तहाणं सिद्धे वि इमं रयणप्पभं पुढवि रयणમાનુનીતિ નાગર, પાસફ્ ?'' હે ભગવન્ ! કેવલીની જેમ શુ સિદ્ધ પશુ રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા પૃથ્વી રૂપે જાણે છે અને ઢેખે છે.
મહાવીર પ્રભુના ઉત્તર-‘તા, ગાળતૢ, પાચકૢ '' હા, ગૌતમ ! કેવલીની જેમ સિદ્ધ પણ આ રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા રૂપે જાણે છે અને દેખે છે, ગૌતમ સ્વામીના પ્રશ્ન-દેવજી ળ' મંઢે ! અક્ષરપ્પમ પુવિ સર્વમાનુઢવી ત બાળકૂવાસફ '' હે ભગવન્ ! શુ` કેવળી શક`રાપ્રભા પૃથ્વીને શાપ્રભા પૃથ્વી રૂપે જાણે છે અને ઢેખે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-‘વૅ ચેય, વં જ્ઞાન અદ્દે સત્તમાર્'' હા, ગૌતમ ! કેવલી શર્કરાપ્રભા પૃથ્વીને શર્કરાપ્રભા પૃથ્વી રૂપે જાણે છે અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૩૦