________________
મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જેરફથળે મંતે ! સળંતોત્રજન્ના, પરંપરોવવઝn, origiઝgવવઝTu?” હે ભગવન્! નારકે શું અનન્તરોત્પન્નક હોય છે–એટલે કે જેમની ઉત્પત્તિમાં સમયાદિનું વ્યવધાન (અંતર) નથી હોતું, એવાં હોય છે? કે પરમ્પર હોય છે–જેમની ઉત્પત્તિમાં બે, ત્રણ આદિ સમાનું વ્યવધાન હોય છે, એવાં હોય છે? કે અનન્તરપરમ્પર અનુત્પન્નક હોય છે જેમની ઉત્પત્તિ અનન્તર અને પરસ્પર, બને રૂપે થઈ ન હોય એવાં હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોય! જોરથા બંસરોવવઝTI વિ, ginકવન્ના રિ, અનંતરા અgવવન્નત ” હે ગૌતમ ! નારકે અનન્તરોત્પન્નક પણ હોય છે, પરંપરેપન્નક પણ હોય છે અને અનન્તરપરસ્પર અનુત્પન્નક પણ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-બરે ળ મતે ! પૂર્વ ગુરૂ, ઘાવ ગગંતાઉપર અપુત્રવજ્ઞTI વિ ?” હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે નારકે અનન્તપન્નક પણ હોય છે, પરંપન્નક પણ હોય છે અને અનન્તર પરમ્પરઅનુત્પન્નક પણ હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ” ને i gar - मसमयोववन्नगा तेणं नेरइया अणंतरोववन्नगा, जेणं नेरइया अपढमसमयोववन्नगा સેળ ને ફુવા પરોવવઝ” હે ગૌતમ ! જે નારકે પ્રથમ સમયમાં ઉપન્ન થયેલા હોય છે–એટલે કે એક ભવમાંથી બીજા ભાવમાં ઉત્પન્ન થવામાં જેમને સમયાદિકનું અંતર પડતું નથી–નારકાભાવના પ્રથમ સમયમાં જ જેઓ ઉત્પન્ન થઈ જાય છે, એવાં નારકને અનતત્પન્નક કહેવામાં આવ્યા છે. જેમની ઉત્પત્તિમાં બે આદિ સમયનું અંતર પડે છે–બે આદિ સમાની પરંપરા ચાલે છે એવાં નારકને પરંપરાત્પન્નક કહે છે. “ચારૂના વિજ્ઞમાવજના રૂચા હસબંતરારંવર અવશan” જે નારક વિગ્રહગતિ સમાપન્નક હોય છે એટલે વિગ્રહગતિમાં પ્રાપ્ત થયેલા હોય છે. તેમને અનન્તર રૂપે અને પરસ્પર રૂપે ઉત્પાદ થતા નથી. “તે જોવા ! જાવ અનુવન્ના ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારકે અનન્તરોત્પન્નક પણ હોય છે, પરમ્પરાત્પન્નક પણ હોય છે અને અનન્તરપરમ્પર ઉત્પન્ન નથી પણ હતા. “વં નિરંતર રાવ માળિયા એજ પ્રકારનું કથન અસુરકુમારોથી લઈને ક્રમશઃ વૈમાનિક દેવે પર્યન્તના જ વિષે પણ સમજવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અiારોવવાળું મંતે ! નેફ છું ને રૂચા૩ પતિ? જે અનન્તત્પન્નક નારકે છે તેઓ શું નરયિક આયુષ્યને
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
४८