________________
બંધ કરે છે ? “ સિવિલનોળિયાચ' પતિ ? કે તિય ગાયુના બધ કરે છે? “ મનુબ્રાલય, સેવાસર્ચ પતિ? કે મનુષ્યાયુના બંધ કરે છે ? કે દેવાયુના
અધ કરે છે ?
મહાવીર પ્રભુના ઉત્તર- નોચમા ! નો નેથાય. રેત્તિ, નાથ નો મેગાલય' રે ત્તિ ” હે ગૌતમ ! અનન્તરાત્પન્નક નારકા નૈરિયેકાયુના બંધ કરતા નથી, તિય ચાયુના "ધ કરતા નથી, મનુષ્યાયુને અધ કરતા નથી અને દેવાયુના બંધ પણ કરતા નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-દ્ધ પરંપરોવવન્નાન મતે ! તેથા ∞િ નેચાલય વત્તિ નાવ ફેલાય જ`ત્તિ ?” હે ભગવન્! શુ'પર'પરાત્પન્નક નારકા નૈરિયેકાયુના બંધ કરે છે ? કે તિ ́ચાયુના બંધ કરે છે ? કે મનુષ્યાયુને બંધ કરે છે ? કે દેવાયુને ખધ કરે છે?
મહાવીર પ્રભુના ઉત્તર-“ોચમા !” હે ગૌતમ ! તો, ચાય પદ્મरेति, तिरिक्खजोणियाउय पि पकरेति, मणुरसाउयं पिपकरेति, नो देवाસર્ચ જ 'ત્તિ ” પરમ્પરાત્પન્નક નારકા તારકાયુના બધ પણ કરતા નથી, દેવાયુને "ધ પણ કરતા નથી, પરન્તુ તિય ચાયુના અને મનુષ્યાયુના બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ અળતરવયંવર અનુવનન્તનાળ અંતે ! નૈચા ક્રિ નાથાલય, રેતિપુચ્છા ” હે ભગવન્ ! જે નારા અનન્તર અને પરસ્પર ઉત્પન્નક હાતા નથી, તેએ શુ. નૈરિયેકાયુના બધ કરે છે ? કે તિય ચાયુના ખધ કરે છે ? કે મનુષ્યાયુના બંધ કરે છે ? કૈ દેવાયુના બંધ કરે છે?
""
મહાવીર પ્રભુના ઉત્તર- ગોચના ! નો_નેપાચ પતિ, નાય કો સેવાય. જરે...તિ ”હું ગૌતમ ! અનન્તર પરસ્પર અનુપન્નક જે નારકા હાય છે, તેએ નારકાચુને ખધ પણ કરતા નથી, તિય ચાયુને મધ પણ કરતા નથી, મનુષ્યાયુને ખ'ધ પશુ કરતા નથી અને દેવાયુના બંધ પણ કરતા નથી. અનન્તરાયપન્નક અને અનન્તર પર પ૨ અનુપપન્નક નારકામાં ચારે પ્રકારના આયુના મધના નિષેધ સમજવા જેઇએ, કારણ કે જે નારકા અનન્તરાપપન્નક હોય છે, તેમને તે અવસ્થામાં તથાવિધ અધ્યવસાય સ્થાનના અભાવ હાવાને કારણે ચારે પ્રકારના આયુના બંધ ખાંધવાના અભાવ રહે છે. કારણ કે પેાતાના આયુષ્યના ત્રિભાગ શેષ રહે ત્યારે જ પરભવના આયુના ખત્ત્વના સમય કહ્યો છે. અનન્તર પરસ્પર અનુપપન્નક જે નાકા છે, તેઓ વિગ્રહગતિમાં રહે છે-વિગ્રહગતિમાં અનન્તર પરસ્પર રૂપે-અને પ્રકારે-ઉત્પાદ થતા નથી, તેથી ત્યાં આયુષ્ય ખ'ધ કેવી રીતે હાઈ શકે ? કારણ કે હમણાં કહ્યા પ્રમાણે આયુના બંધ પેાતાની આયુના ત્રિભાગમાં જ થાય છે. તથા જે પરમ્પરાપપન્નક નારકો હાય છે, તેઓ પોતાના આયુષ્યના
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૪૯