________________
છ માસ બાકી રહે ત્યારે અથવા વધારે વધારે છ માસ બાકી રહે ત્યારે અને ઓછામાં ઓછું અન્તમુહૂર્ત બાકી રહે ત્યારે ભવનિમિત્તક ભવને આશ્રિત કરીને તિર્યંચાયુને અને મનુષ્પાયુને જ બંધ કરે છે, નરકાયુ અને દેવાયુને બંધ કરતા નથી, કારણ કે એ નિયમ છે કે નારક મરીને નારક થતું નથી અને દેવ મરીને દેવ થતું નથી, તથા નારક મરીને દેવ થતો નથી દેવ મરીને નારક થ નથી.
g ગાર માળા” એજ પ્રકારનું કથન પરંપરપપત્તક અસુરકુમારોથી લઈને વૈમાનિક દે પર્યંતના જી વિષે પણ સમજવું પરંતુ અહી આ પ્રકારની વિશેષતા છે. “નવરં વંચિતરિયાવળિયા મજુરા, vigવવના રત્તારિ ઉર લાગવા પરિ” પરંપત્યજ્ઞક જે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે, તેઓ ચારે પ્રકારના આયુને બંધ કરે છે. બાકિનું સમસ્ત કથન નારકાના પૂર્વોકત કથન પ્રમાણે જ સમજવું હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“રેરકુવા બં મરે ! જ સૉરા. નિriા, પરંપનિયા, અનંતપરંપર નિયા?હે ભગવન ! નારક અનન્તર નિર્ગત હોય છે ? કે પરસ્પર નિર્ગત હોય છે ? કે અનન્તર પર સ્પર અનિર્ગત હોય છે? નરકાદિમાંથી નીકળીને સ્થાનાન્તરની પ્રાપ્તિ થયાને જેમનો એક જ સમય નીકળી ગયે છે–બે આદિ સમયનું જેમાં અન્તર પડ્યું નથી–તેમને અનન્તર નિગત કહે છે. નરકાદિમાંથી નીકળીને ભવાતરની પ્રાપ્તિ થયાને જેમને બે, ત્રણ આદિ સમય નીકળી ગયા છે, તેમને પરસ્પર નિર્ગત કહે છે. તથા જેઓ નરકમાંથી નીકળીને વિગ્રહગતિમાં જ વર્તમાન છે-હજી સુધી ઉત્પત્તિક્ષેત્રને જેઓ પ્રાપ્ત કરી શકયા નથી, તેમને અનન્તર પરમ્પર અનિત નારકો કહે છે. કારણ કે અનન્તરભાવ અને પરસ્પર ભાવની અપેક્ષાએ તેઓ હજી સુધી ઉત્પતિ ક્ષેત્રની અપ્રાપ્તિની અપેક્ષાએ અનિગત છે.
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ ! “રેરાયાળે ગવંત્તર નિયા વિ, નવ ગનંતપરંપર નિમાયા” નારકે અનન્દર નિર્ગત પણ હોય છે, પરસ્પર નિર્ગત પહ હોય છે, તથા અનન્તર પરસ્પર અનિર્ગત પણ હોય છે..
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“રે ળ =ાર ળિયા વિ?” હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે નારક અનન્તર નિર્ગત પણ હોય છે, પરમ્પર નિર્ગત પણ હોય છે અને અનાર પરંપર અનિર્ગત પણ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-જોરના! ” હે ગૌતમ! “જે ને રૂા પઢમાનવનિમાયા, તે બં નૈરાશા અiારના જે નારકે પ્રથમ સમયમાં નરકમાંથી નીકળેલા હોય છે, તેમને અનન્તર (નર્ગત નારકો કહે છે. “ [ રૈદા અઢમામ નિજયા i નેરા પરંપરિવા” જે નારકો નરકમાંથી દ્વિતીયાદિ સમયમાં નિકળેલા હોય છે, તેમને પરસ્પરનિર્ગત નારકો
શ્રી ભગવતી સત્ર : ૧૧
૫૦