SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યા છે અને " जेणं नेरइया विग्गह गइ समावन्नगा ते णं नेरइया अनंतरપ' અળિયા', જે નારકા વિગ્રહગતિ સમાપન્નક–વિગ્રહગતિમાં પ્રાસરહે છે, તે નારકેાને અનન્તર પરમ્પર અનિગત નારકા કહેવામાં આવ્યા છે. से वेणट्टेणं गोयमा ! जाव अनिग्गया वि, एवं जाव वेमाणिया " डे ગૌતમ ! તે કારણે મેં એવુ કૈંહ્યુ` છે કે નારકે। અનન્તર નિગત પણ હાય છે, પરસ્પર નિગત પણ હોય છે અને અનંતપરમ્પર અનિગત પણ હાય છે. એવું જ કથન અનન્તર નિર્માંત, પરમ્પર નિર્માંત, અનન્તર પરમ્પર અનિગતને આશ્રિત કરીને અસુરકુમારાથી લઈને વૈમાનિક દેવે પન્તના જીવા વિષે પણ સમજવું. ગૌતમ સ્વામીના પ્રશ્ન- અનંત્તનિયા ન મંતે ! નેડ્યા દિ નાજીય રેતિ, નાવ લેવાય. જતિ ?” હે ભગવન્ ! અનન્તર નિગત જે નારક છે, તેઓ શું નૈરિયેકાયુના બંધ કરે છે ? તિય ચાયુના બધ કરે છે ? કે મનુષ્યાસુને ખંધ કરે છે? કે દેવાયુને ખધ કરે છે? મહાવીર પ્રભુના ઉત્તર-ધ નોયમાં ! ” હે ગૌતમ ! “ નો રેરચાચ રે'તિ, નાવ નો લેવાથ પરતિ ' અનન્તર નિત નારકે નારકાચુને અધ કરતા નથી, તિય ચાયુને ખંધ કરતા નથી, મનુષ્યાયુને ખંધ કરતા નથી અને દેવાયુને ખંધ પણ કરતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ પંપત્તિાનાં મંતે! ને િનરા यं करेति पुच्छा ” હે ભગવન્ ! જે પરપરાનિત નારકે છે, તેઓ શુ નૈયિકાયુને ખધ કરે છે ? કે તિય ચાયુને ખંધ કરે છે ? કે મનુષ્યાયુને અંધ કરે છે ? કે દેવાસુને ખંધ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ nોચના ! ” હે ગૌતમ ! નેવા વિજરે'તિ, ગાવ ફેમાયંવિવારે ' પરમ્પરા નિત નારા નૈયિકાયુના અંધ પણુ કરે છે, તિયચાયુના બંધ પણ કરે છે, મનુષ્યાયુના "ધ પણ કરે છે અને દેવાયુને મધ પણ કરે છે. નૈડ્યા ગૌતમ સ્વામીને પ્રશ્ન- અનંતપુરવઽનિયાળ મંતે पुच्छा ' હે ભગવન્! અનન્તર પરસ્પર અનિગત નારકા શુ' નૈચિકાયુના અધ કરે છે ? કે તિય ચાચુનેા અધ કરે છે ? કે મનુષ્યાયુને ખંધ કરે છે? કે દેવાયુના બંધ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ શોથમા ! ” હે ગૌતમ ! · નો નાચ’ જરે'ત્તિ, જ્ઞાન નો ફેવાય' પતિ” જે નારકેા અનન્તર પરસ્પર અનિગત હાય છે તેઓ નૈયિકાયુના બધ કરતા નથી, તિય ચાયુના બંધ કરતા નથી, મનુષ્યાયુના બંધ કરતા નથી અને દેવાયુના અંધ પણ કરતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૫૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy