________________
પરમ્પરાનિગ ત નારકે ચારે આયુના 'ધ કરે છે, કારણ કે પરમ્પરાનિગત મનુષ્ય અને પચેન્દ્રિય તિયચ જ હાય છે અને તેએ જ સઘળા જીવાના આયુના અધિક હૈાય છે. એજ પ્રમાણે બધાં પરસ્પરાનિ ત વૈક્રિય. જન્મવાળા અથવા ઔદારિક જન્મવાળા પણ ઉદ્ધૃત થઈને (મરીને) મનુષ્ય અથવા પંચેન્દ્રિયતિયચ થાય છે, આ કારણે તેઓ સર્જયુએના અંધક જ હાય છે. “ દ્વં નિવસેરું બ્રાય વેમાળિયા ” નૈરયિકાના આ કથન પ્રમાણે જ વૈમાનિકપર્યન્તના સમસ્ત જીવેાના વિષયમાં પણ કથન સમજવુ' જોઇએ,
,,
નિગ`તાની પ્રરૂપણા ચાલી રહી છે જ્યારે તેએ ઉત્પન્ન થાય છે ત્યારે કોઇ કેઇ ગતિમાં સુખથી ઉત્પન્ન થાય અને કઈ કઈ ગતિમાં દુઃખથી ઉત્પન્ન થાય છે. તેથી આ વિષયને અનુલક્ષીને ગૌતમ વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે- નેાળામંતે ! અળતરવેરોવવન્તા, વર્ ́પરા છે. વવન્તના, બળતરવર લેવાનુવવન્ના ?” હે ભગવન્ ! જે નારા દુઃખા પન્ન હાય છે, તેઓ શું અનતર દુઃખેાત્પન્ન હૈાય છે ? કે પરસ્પર દુઃખા પન્ન હોય છે ? કે અનતરપરંપર બે અનુપપન્ન હાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-‘“ નોયમા ! '' હે ગૌતમ ! “ ના બળતરઘેટોયન્ના, પર વહેતોષવન્ના, ગળતર પરસેવાનુવન્ના જે નારકા દુઃખાત્પન્ન હોય છે, તેએ અનંતર દુઃખેાત્પન્ન પણ હેય છે, પર’પરદુઃખાપન્ન પણ હાય છે, અને અનંતર પરંપર દુ:ખ અનુપપન્નક પણ હાય છે. તેનુ' તાપ એવું છે કે જેમના ઉત્પત્તિક્ષેત્ર પ્રાપ્તિ રૂપ ઉત્પાદ, સમયાદિના અન્તર રહિત-પ્રથમ સમયમાં દુ:ખયુકત છે, તેમને અનંતર ખેઢાપપન્નક નારકા કહ્યા છે. જેમના ખેયુકત ઉત્પાદમાં બે, ત્રણ આદિ સમય થઈ ગયા છે, તે નારકને પર’પર ખેદ્યપપન્નક કહ્યા છે. તથા જેમની ઉત્પત્તિ તુરત જ અને પરપર રૂપે ખેયુક્ત થઇ નથી, તે નારકોને અનંતર પરપર ખેદ્દાનું પપન્નક કહ્યા છે, અહી‘“ ઉપપન્ન’” પદ્મ ‘‘ ઉત્પાદુ’ના અથ માં વપરાયું છે. “ દ્યું હŌ મિહાવેનું સંચેત્ર વૃંદના માળિયદવા ” ઉપર્યુક્ત આલાપક પ્રમાણે જ ખેદોપપન્નકદ'ડક, ખેદે પપન્નકાયુષ્યમધકદડક, ખેદનિગ તદ‘ડક અને ખેદનિગ તાયુષ્યમન્થકદંડક, આ ચાર દડક કહેવા જોઈએ અન્તે પ્રભુના વચનાને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે- તેવું મંતે! તેવં મઢે ! ત્તિ જ્ઞાન વિટ્ટ ” હે ભગવન્ ! આપનું કથન સથા સત્ય છે, હું ભગવન્ ! આપના દ્વારા આ વિષયનું જે પ્રતિપાદન કરવામાં આવ્યુ, સર્વથા સત્ય જ છે આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને તેઓ પેાતાને સ્થાને બેસી ગયા. । સૂઢાર
..
“ભગવતી
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમા શતકના પહેલા ઉદ્દેશકસમાપ્તા૧૪–૧।।
ܕܕ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૫૨