________________
એક મુકી દ્વારા ધાન્યાદિકની જેટલી નાળ પકડવામાં આવે છે, અને તેમને જે કાપવામાં આવે છે, તેનું નામ એક લવપ્રમાણુ કાળ છે. એટલે કે એક મુઠ્ઠી પ્રમાણ ધાન્યને કાપવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયને લવપ્રમાણુ કાળ કહે છે. સૂછપા.
અનુત્તરોપપાતિક દેવોં કા નિરૂપણ
અનુત્તરૌપપાતિક દેવવકતવ્યતાઅસ્થિ જે મંતે ! પુત્તરોવવાવા રેવા અનુત્તરોવવારૂચા” ઈત્યાદિ– ટકાથે-આની પહેલાંના સૂત્રમાં લવસપ્તમ દેવાની પ્રરૂપણ કરવામાં આવી તે લવસપ્તમ દેવે અનુત્તરૌપપાતિક હોય છે. તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા અનુત્તરપપાતિક દેવેની વકતવ્યતાની પ્રરૂપણ કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“થિ છે અને ! મજુત્તાવાચા લેવા અનુત્તરવાડ્યા તેવા?” હે ભગવન્! “અનુત્તરૌપપાતિક દેવ” આ પદના વાગ્યે શું અનુત્તરીપપાતિક દેવો હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“હંસા, શરિથ” હા, ગૌતમ! “અનુત્તરૌપપાતિક દેવ” આ પદના વાગ્ય અનુત્તરીપ પાતિક દેવે હોય છે, કારણ કે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શની અપેક્ષાએ તેમને જન્મ સર્વોત્તમ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે જ મતે ! જીવ ગુરૂ બકુત્તરોવવારૂચા વા?” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે “અનુત્તરપપા. તિક દેવ” પદ વાચ્ય અનુત્તરૌપપાતિક દે હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! ગyત્તરોવવાચાળ લેવા જુત્તરા સા, કાર અgar #ાણા” હે ગૌતમ ! અનુત્તરૌપપાતિક દેવોનો ગંધ અનુત્તર (જેના કરતાં ઉત્તમ કેઈ ન હોય એ, સર્વોત્તમ) હોય છે, તેમના શબ્દ પણ અનુત્તર હોય છે, તેમનું રૂપ પણ અનુત્તર હોય છે, રસ પણ અનુત્તર હોય છે અને સ્પર્શ પણ અનુત્તર હોય છે. “રે તેને જોવા Uર્વ યુ, કાર અનુસરોવવારૂચા રેવા” હે ગૌતમ ! તે કારણે જ તેમને અનુત્તરૌપપાતિક દે કહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અનુત્તરોવવારૂચા મંતે ! દેવા જેવાં મા
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૦૭