________________
અણુગારની વકતવ્યતાની પ્રરૂપણ કરવામાં આવી છે. એવા કઈ કઈ અણગાર અનુત્તરૌપપાતિક દેવેમાં ઉત્પન્ન થઈ જાય છે. તેથી સૂત્રકારે અહીં તેમના ઉત્પાદની વકતવ્યતા પ્રકટ કરી છે
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “થિ છે તે ! અવસરમા રેવા, શ્રવણત્તમ રવા ?” હે ભગવન્! “લવસપ્તમદેવ” આ પદ દ્વારા વાચ્ય એવાં લવસપ્તમ દે છે ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર–“હંતા, શરિથ” હા, ગૌતમ! “લવસપ્તમદેવ આ પદ દ્વારા વાચ્ય લવસપ્તમદેવેનું અસ્તિત્વ છે ખરૂં.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે છે જે મને ! પર્વ , હરસરમા રેવા હવતત્તના દેવા ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે “લવ સપ્તમદેવ' આ પદથી વાય લવસપ્તમ દેવો છે ખરા? એટલે કે લવસપ્તમદે કેને કહે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! નામ રુ પુરિ તળે जाव निउणसिप्पोवगए सालीण वा, वीहीण बा, गोधूमाण वा, जवाण वा, जवजवाण वा, पक्काणं, परियाताणं, हरियाणं, हरियकंडाणं, तिक्खेणं, णवपज्जव
एणं असि अएणं पडिसाहरिया२ पडिसंखिविया२ जाव इमामेव२ त्ति कट्ट સત્તાવણ સુણજ્ઞા” હે ગૌતમ! કઈ એક તરુણ પુરુષ છે, જે શિલ૫વિદ્યામાં દક્ષ છે, એ તે પુરુષ પાકાં, ગ્ય, લીલા વર્ણના અથવા પીળા વર્ણન, લીલી લીલી નાળવાળા અથવા પીળા પીળા નાળદંડવાળા શાલિ ધાન્યને, વ્રીહિને (એક પ્રકારની ડાંગર), ઘઉને, જવને અથવા યવવિશેને એકટ્ટા કરીને, એટલે કે મુઠ્ઠીમાં પકડી પકડીને તીક્ષણ ધારવાળા દાતરડાની મદદથી હમણાં જ કાપી નાખું છું, હમણું જ કાપી નાખું છું એ મનમાં વિચાર કરીને, સાત લવપ્રમાણુ સમયમાં તેને કાપી નાખે છે. એટલે કે એક એક મુઠ્ઠી પ્રમાણ ધાન્યાદિકને સાત મુઠ્ઠી ભરીને કાપી લે છે. આ સાત મુઠ્ઠી પ્રમાણ ધાન્યાદિકની કાપણી કરવામાં જેટલો સમય લાગે છે, એટલા સમય પ્રમાણે, “ જો જોરમા ! वेसिं देवाणं एवतियं कालं आउए पउपपत्ते तो गं ते देवा तेणं चेव भवगहणेणं સિન્નતા વાર તંતા તે દ્રવ્યદેવેનું–થવણાવસ્થાપન તે જન-ગ્રહિત આયુષ્ય કરતાં અધિક આયુષ્ય થઈ જાત, તે તે દ્રવ્યદેવે એજ મનુષ્યભવમાંથી જ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાત અને સમસ્ત દુઃખને અન્ત કરનારા થઈ ગયા હોત સાત લવપ્રમાણ આયુષ્ય ઓછું હોવાને કારણે જ તેમને અનુત્તરૌપપાતિક વિમાનમાં ઉત્પન્ન થવું પડયું છે. માટે અનુત્તરપપાતિક વિમાનના દેને “લવસમમદેવ ” કહે છે.
નાર સ્ત્રવતત્તમ સેવા સ્ટારમા રેવા” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ લવસપ્તમદેવ” આ પદના વાચ્ય “લવસપ્તમદેવે” હોય છે. “લવ” પદ દ્વારા અહીં શાલી આદિ નાળની મુઠ્ઠી એ ગ્રહણ કરવામાં આવી છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૦૬