________________
પૂર્વોકત રૂપે પહેલાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપન્ન થઈને આહારને પોતાના ઉપયોગમાં લે છે, ત્યાર બાદ મારણાન્તિક સમુદ્દઘાત કરીને, ત્યાર બાદ તે અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનવ્રુપપન્ન થઈને આહારને પિતાના ઉપયોગમાં લે છે.
તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-“રે કળાં મરે! પર્વ ગુજ, મત્તવદાય સંવ ?” હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે ભકતપ્રત્યાખ્યાયક અણુગાર પૂર્વોકત રૂપે યાવત્ અનપ્પપપન્નક થઈને આહાર ગ્રહણ કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા !” હે ગૌતમ! “મત્તપરણાવ નં अणगारे मुच्छिए जाव अझोववन्ने आहारए भवइ, अहेणं वीससाए कालं
દ, તો પછી અમુરિઝર મારૂ” ભકતપ્રત્યાખ્યાયક અણગાર પહેલાં મૂચ્છિત, મૂછભાવવાળા વૃદ્ધ, લેપ કથિત આસક્ત અને અધ્યપન્નક અત્યંત આસક્ત થઈને આહારને ઉપયોગ કરે છે, ત્યાર બાદ તે સ્વભાવતઃ મારણતિક સમુદ્દઘાત કરે છે, મારણાનિક સમુદ્દઘાત કર્યા બાદ તેમાંથી નિવૃત્ત થઈને અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનપ્પપપન્ન થયેલે તે આહારને પિતાના ઉપયોગમાં લે છે. “તે તેના જોરમા ! =ાવ ગાણામાહા” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે ભક્ત પ્રત્યાખ્યાયક અણુગાર પ્રથમ મૂર્ણિત, ગ્રથિત, ગૃદ્ધ અને અધ્યપપન્ન થઈને આહારને પિતાના ઉપગમાં લે છે, ત્યાર બાદ મારણન્તિક સમુદ્રઘાત કરે છે, મારણતિક સમુદ્રઘાતથી નિવૃત્ત થઈને અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનયુપપન્ન થયેલે તે અણગાર આહારને પિતાના ઉપયોગમાં લે છે. કારણ કે તે ભકતપ્રત્યાખ્યાતામાં એવા જ ભાવને સદૂભાવ હોય છે. સૂ૦૪
લવસમમ દેવકા નિરૂપણ
–લવસપ્તમદેવ વક્તવ્યતા“શરિથ ળ મંતે! સ્ટવલત્તમ રેવા, સ્ટવલત્તના રિવા” ઈત્યાદિ– ટીકાર્ય–આની પહેલાના સૂત્રમાં ભકતપ્રત્યાખ્યાન (સંથારા) કરનારા
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૦૫