________________
સમજવુ' જોઇએ. “ છે તેનટ્રેળ તાવ સાળવુણ્ સટાળવુન્નત ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે ‘સંસ્થાનતુલ્ય ' પદ્મ સસ્થાન (આકાર)ની અપેક્ષા એ સમાનનુ વાચક છે. ાસૂ॰ા
ܕ
ભત્ત્વપ્રત્યાખ્યાન કરને વાલે અનગાર કા નિરૂપણ
-અણુગાર વક્તવ્યતા—
'' भत्तपचखायए णं भंते ! अणगारे मुच्छिए जाव ઋ ઈત્યાદિ ટીકા—આની પહેલાના સૂત્રમાં સૂત્રકારે સસ્થાનની પ્રરૂપણા કરી હવે તેઓ આ સૂત્રમાં સંસ્થાનવાળા અણુગારના વિષયમાં પ્રરૂપણા કરે છે—
ગૌતમ સ્વામી અણુગારના વિષે આ પ્રકારને પ્રશ્ન મહાવીર પ્રભુને પૂછે છે- મસજાવાયત્ ન મંતે ! બળવારે મુ་િજ્ઞાન અશોકવશે. આામૈં ?” હે ભગવન્ ! જે અણુગાર ભકતપ્રત્યાખ્યાન (સથારા) કરેલા છે, એવે તે અનશની અણુગાર શુ' મૂર્છાવાળા બનવાથી-આહારના અનુબંધવાળા થઈને અથવા તેના દોષના વિષયમાં મૂઢ હાવાથી, પ્રથિત-આહાર વિષયક સ્નેહ સૂત્રેા દ્વારા ગ્રથિત થઇને, ગૃદ્ધ-પ્રાપ્ત આહારમાં આસકતથઈને, અથવા અતૃપ્ત હાવાને કારણે તેની આકાંક્ષાવાળા થઈને,અગ્રુપપન્ન-અપ્રાપ્ત આહારની ચિન્તાધિકતાથી યુક્ત થઈને આહારને-ન વાપરવા ચેાગ્ય વાયુ, તૈલાશ્યૂગ, એદનાદિને–ઉત્કટ ક્ષુધાવેદનીય કમના ઉદયથી અસમાધિભાવ ઉત્પન્ન થવાથી તેના ઉપશમનને માટે પ્રયુકત થઈને આહારને પેાતાના ઉપયોગમાં લે છે ખરા ? બધે વીઘવાપ્યારું કરે, તો પથ્થા મુક્િત અભિદ્મણ નાવ ળજ્ઞોવવશે બાહારમાહÒફ ” આહાર પછી તે કાળના સમાન કાળ (મારણાન્તિક સમુદ્લાત) કરે છે? મારણાન્તિક સમુદૂધાત કર્યાં ખા—તેનાથી નિવૃત્ત થઈને-મૂર્છારહિત, બૃદ્ધિહિત, અગ્રથિત અને અનયુપપન્ન થયેલા તે પ્રશાન્ત પરિણામના સદૂભાવમાં આહારને પેાતાના ઉપયોગમાં લે છે ખરા ?
''
મહાવીર પ્રભુના ઉત્તર- હૂંતા, ગોયમા ! મત્તવજ્ઞાચક્ળ બળરે સંચેલ '” હા, ગૌતમ ! ભકત પ્રત્યાખ્યાનવાળા (અનશની) અણુગાર શ્રમણુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૦૪