SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ જે પાનકમાં સ્થાલ (થાળ) પાણીથી ભીનો હાય, પાણીથી ભીનું વારક હોય, પાણીથી ભીનો કુંભ હય, પાણીથી ભીને કળશ હોય એવાં તે આદ્રકકિલન્ન ઠંડા સ્થાપાનક આદિને સાધુ સ્પર્શ તે કરી શકે છે, પણ પાણી પી શકતો નથી આ પ્રકારનું સ્થાપાનકનું સ્વરૂપ છે. મોટા ઘડાને કુંભ કહે છે અને નાના ઘડાને કળશ કહે છે. “તે વિ તં તચાપાણ?” ત્વપાનક શું છે? એટલે કે વકૃપાનકનું સ્વરૂપ કેવું છે? તે તેને ઉત્તર આ પ્રમાણે છે-“તચાપાન, ૪ of અંશે વા, અંજાર વા, કા ગાળારે ગાય बोरं वा तिदुरुयं वो, तरुणगं वा, आमगं वा, आसगंसि, आवीलेइ वा, पवी. સેક્ વા ના નિર્ચ -૨ નં તવાવાળg” “કેરી હોય કે અમારા હાય” ઇત્યાદિ પ્રજ્ઞાપનાના ૧૬માં પદમાં કહ્યા પ્રમાણેનું કથન અહીં ગ્રહણ કરવું યાવત્ ભવ્ય હોય, પનસ હોય, દાડમ તેય, બેર હોય, અથવા તિક હોય, આ બધાં ફળ પાકેલાં હોય કે કાચા હોય, સાધુ તેમને ખાય અથવા ચાખે, પણ પાણી ન પીવે, તેનું નામ કૃપાનક છે. તે વકૃપાનકને પણ અપાનક જ કહ્યું છે. “તે જિ તં વિજિarળપ” સિમ્બલી પાનકનું સ્વરૂપ કેવું છે? આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-“જિંજસ્ટિiાણ, ગં ગં कलसंगलियं, मुग्गसंगलियं वा, माससंगलियं वा, सिबलिसंगलियं वा, तहणियं आमिय' आसगंसि आवीलेइ वा, पवीलेइ वा, ण य पाणिय पियइ, से હિંસિકાનg” વટાણાની ફલીને (સિંગને), મગની ફલીને, અડદની ફલીને, અથવા શિસ્મલીની ફલીને, કાચી હોય કે પાકી હોય તેને ખાય છે અથવા ચાખે છે, પણ પાણી પીતે નથી, એવા પાનને શિખેલી પાનક કહે છે. આ સિમ્બલીપાનકને પણ અપાનક જ કહ્યું છે. “રે ર તે સુદ્ધાગણ?” શુદ્ધપાનક શું છે? એટલે કે શુદ્ધપાનકનું કેવું સ્વરૂપ છે? તેને ઉત્તર આ પ્રમાણે છે-“ સુદ્ધાળg i is wrણે સુદ્ધ વાર્મ દ્વારૂ, રો મારે पुढविसंथारावगए, दो मासे कटुसंथारोवगए, दो मासे दम संथारोवगए" २ સાધુ ૬ માસ સુધી શુદ્ધ ભોજનનું સેવન કરે છે, તેમાંના પહેલા બે માસ સુધી તે પૃથ્વી રૂપ સંથારા પર શયન કરે છે, પછીના બે માસ સુધી કાષ્ટના પાટિયા આદિ રૂપ સંથારા પર શયન કરે છે, અને છેલ્લા બે માસ દલના સંથારા પર શયન કરે છે. “તw í વઘુપતિપુન્ના છઠ્ઠું માંસા વદંતિમદાદા મે તો તેવા મહઢિયા જાવ મહારલાં અંત્તિ દમયંતિ ” આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે છ માસ પૂરા થઈ જાય છે, ત્યારે છઠ્ઠા માસની અતિમ રાત્રિના સમયે તેની પાસે મહદ્ધિક, મહાદ્યુતિક, મહાયશસ્વી, મહાબલિષ્ઠ અને મહાસુખસંપન્ન બે દેવે આવે છે. “તંગણા” તે બે દેનાં શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૯૮
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy