________________
હોવાથી એ ચારે વસ્તુ ફરી કરવાને નથી તથા “નિર્વાણ કાળે જિન ભગવાનમાં તે અતિમ (ચરમ)ને સદ્ભાવ હોય છે, તેથી તેના સેવનમાં કે ઈ પણ દેષ નથી,” આ અર્થને, અને હું આ ચારેનું દાહોપશમનને માટે સેવન કરતું નથી, આ અર્થને પ્રકાશિક કરનારા હોવાથી તે પાપકર્મને (દેષને) પ્રછાદન કરવાને માટે જ ઢાંકવાને માટે જ-પ્રકટ કરવામાં આવેલ છે, એમ સમજવું જોઈએ તથા પુષ્કરસંવર્તનાદિ જે ત્રણ વસ્તુને ચરમ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે, તે તે બાહ્ય ચરમ રૂપ જ છે જો કે તેમને પ્રકૃતમાં કે ઉપયોગ નથી, છતાં પણ ચરમ સામાન્યની અપેક્ષાએ જ તેમને ચરમરૂપ કહ્યા છે. સાધારણ જનોના ચિત્તનું અનુરંજન કરવાને માટે જ તે ચરમરૂપ હોય છે, એવું સમજવું જોઈએ આઠમું જે ચરમ પ્રકટ કરવામાં આવ્યું છે, તે પોતાને તીર્થંકર રૂપ બતાવવાને માટે જ પ્રકટ કરવામાં આવેલ છે. “કં નિ ચ અરજો ! જોરાણે મંત્રઢિપુત્ત રીયgi =ફ્રિન્ટ ચાળાં મારા રણof યારું લિવના વિહા” તથા હે આર્યો ! મખલિપુત્ર શાલ જે શીતલ મૃત્તિકામિશ્રિત જળ વડે-કુંભારને ઘેરરા ખેલ વાસણમાં રહેલા માટીયુક્ત પાણી રૂપ પાનક વડે-શરીરના અવયનું સિંચન કરી રહ્યો છે, “તરણ વિ ચ i કાર ઝાળpયાણ મારું વત્તા વાળ નારું વત્તરિ પારું ઘર” તે ગાત્રપરિસિંચન રૂપ અવને (દેષને)વજી જેવા પાપને-ઢાંકવાને માટે ચાર પાનક- સાધુને ઉપયોગમાં લેવા લાયક જલરૂપ પિય-કહ્યા છે અને ચાર અપાનક કહ્યા છે. “ જ વાના ?” તે પાનકનું સ્વરૂપ કેવું છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે–“વાળા જ દિર gonતે-ત ” પાન–સાધુને યોગ્ય જલરૂપ પેય-ચાર પ્રકારના કહ્યા છે, જે નીચે પ્રમાણે છે-“પુદ્રા, ધમણિ , કાચ સત્તg, ઉત્તરાદમા” (૧) ગેપૃષ્ઠમાંથી પડેલું જે પાનક છે, તેને પૃષ્ઠપાનક કહે છે. (૨) હાથથી મસળેલું જે પાનક છે, તેને હસ્તમર્દિત પાનક કહે છે. તેનું બીજું નામ “આતંચનિકેદ” છે. (૩) સૂર્યના તાપથી તપેલું જે પાનક છે, તેને આત પતમ પાનક કહે છે. (૪) જે પાનક શિલા પરથી નીચે પડયું હોય છે, તેનું નામ શિલાપ્રભ્રષ્ટ પાનક છે તે ક્રિ ૪ અvig” તે અપાનક શું છે? એટલે કે અપાનકનું સ્વરૂપ કેવું છે? તો તેને ઉત્તર એ છે કે “બાળg રિયા જઇત્તે અપાનકના ચાર પ્રકાર કહ્યા છે. “સંહા ” તે પ્રકારે આ પ્રમાણે છે-“હારાણ, રવાપાન, રિંવહિવાઇપ, સુવાળ” (૧) સ્થલપાનક, (૨) વકૃપાનક, (૩) સિમલી પાનક, (૪) શુદ્ધપાનક
જિં સં યાત્રાળg ?” સ્થલપાનકનું સ્વરૂપ કેવું છે? તે તેને ઉત્તર આ પ્રમાણે છે-“Twiાળા = " વાદાસ્ટi, Rાવાર વા, માં રા, વાઘજી वा सीयलगं, उल्लगं हत्थेहि परामुसइ, न य पाणियं पियइ, से न थालपाणप"
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૯ ૭