________________
હનન, “વધ” એટલે વિનાશ, ઉચ્છાદન એટલે સંપૂર્ણ વિનાશ અને “ભસ્મીકરણ” એટલે બાળીને ૨ ખરૂપ કરવું, આ પ્રમાણે આ પદેનો અર્થ સમજો.
હવે ગે શાલકની કેવી સ્થિતિ થઈ તે પ્રકટ કરવામાં આવે છે- “ पिय अज्जो ! गोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुंभकारावणसि अंबकूणगहत्थगए मजपाणं पियमाणे अभिक्खणं जाव अंजलिकम्म करेमाणे विहર૬” હે આ ! મંલિપુત્ર શાલ હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં (હાટમાં) હાથમાં કેરીની ગેટલી લઈને તથા મદ્યપાન કરતે કરતા, તથા વારંવાર ગીત ગાતે ગાતે, નાચતો નાચતે અને હાલાહલા કુંભકારિણીને વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતા કરતે, હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણુમાં પિતાને સમય વ્યતીત કરી રહ્યો છે. “ત્તા નિ ચ વાહ વાળgયાણ મારું ગટ્ટ વિભાડું પરાવે” તે ગોશાલ મખલિપુત્ર પિતાના વજન જેવા મદ્યપાનાદિ દેને ઢાંકવાને માટે આ પ્રમાણે ચરમ પદવાણ્ય આઠ વસ્તુઓની પ્રરૂપણા કરી રહ્યો છે-“હ” તે આઠ વસ્તુઓ નીચે પ્રમાણે છે-“રિમે વાળે, મે જોયે, રિમે દે, વીમે બ્રાઝિમે” (૧) ચરમપાન-અન્તિમપાન-હવે આ પ્રકારના મઘાદિ પદાર્થોનું પાન મારે કરવું નહીં પડે, આ પ્રમાણે કહીને તે પિતાના મદ્યપાનને ચરમપાન રૂપ કહી રહ્યો છે. (૨) ચરમગેય-આ જે ગીત હું ગાઈ રહ્યો છું, તે મારું ચરમ ગીત છે. ફરી તે ગીત ગવાશે નહીં. આ પ્રમાણે તે પિતાના ગીતને અન્તિમ ગેય રૂપ કહે છે. (૩) ચરમનૃત્ય-મારૂં આ નૃત્ય ફરી થશે નહીં આ પ્રમાણે તે પિતાના નૃત્યને અન્તિમનૃત્ય કહે છે. (૪) હાલાહલા કુંભકારિણીને હું હાથ જોડીને જે પ્રાર્થના કરી રહ્યો છું, તે પણ અન્તિમ છે મેક્ષમાં ગયા બાદ તે અંજલિમ ફરી થવાનું નથી, એમ કહીને તેણે તે અંજલિકને ચરમ કહ્યું છે. “રિમે રણજયંવદૃપ મહામે, રિમે - rg પરથી, તમે મહાવિદ્યાદા સંજપુષ્કર સંવતક નામને મહામેઘ પ્રલયકાળને અતે જ થાય છે, તેથી તેને પણ ચરમપદ વાચ્ય વસ્તુરૂપ કહ્યો છે. સેચનક ગધહસ્તી પણ ચરમ હોય છે, કારણ કે તેના દ્વારા યુદ્ધમાં અન્તિમ વિજય નિશ્ચિત થાય છે. મહાશિલાકંટક સંગ્રામ પણ યુદ્ધને અંતે જ થાય છે. ત્યાર બાદ ફરી સંગ્રામ થતું નથી, તેથી તેને પણ ચરમ પદવાણ્ય વસ્તુરૂપ કહ્યો છે. તથા “બ જ બં ધીરે શોgિોર રાધીसाए तित्थकराणं चरिमे तित्थकरे सिज्झिस्सं जाव अंतं करिस्सामि " हु, મખલિપુત્ર ગોશાલ આ અવસર્પિણ ૨૪ તીર્થકમાં ચરમ તીર્થંકર રૂપે થઈને સિદ્ધ થઈશ, બુદ્ધ થઈશ, મુક્ત થઈશ પરિનિવાત (સર્વથા શીતલીભૂત) થઈશ અને સમસ્ત રખેને અન્ન કરીશ આ પિતાની માન્યતાને કારણે તેણે તેને ચરમ વસ્તુ રૂપ કહેલ છે. આઠ ચરમમાંથી ચાર ચરમ તે તેણે પિતાની જાતે જ પ્રકટ કર્યા છે, કારણ કે પિતે મિક્ષમાં જવાને
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૯ ૬