________________
અરત્તિ મળે માવં” ઈત્યાદિ–
ટીકાર્યું—“ શકનો ત્તિ સાથે માવં મહાવીરે તમને નિજાથે ગ્રામસેત્તા gવું વધારી ” “ હે આર્યો! ” આ પ્રમાણે સંબોધન કરીને, શ્રમણ ભગવાન મહાવીર શ્રમણનિJથાને આ પ્રમાણે કહ્યું –“જ્ઞાનરૂપ of mો ! ઘોસાળ Haqમાં મમં વહાણ પરીકિ સેવં નિર” હે આર્યો! મખલિપુત્ર ગોશાલે મને મારવાને માટે પોતાના શરીરમાંથી જે તેલેશ્યા છેડી હતી, "से णं अलाहि पज्जते घोसण्हं जणवयाणं-तंजहा-अंगाण, बंगाण', मगहाणं, મા, માઢવાનું શ્રા, છા, છા, પઢાળ, રાસા, વજ્ઞાળ, मोलीण, कासीण, कोसलाण, बाहाण, सुभुत्तराण', घायाए, वहाए, उच्छा
, મારી જળવાઇ” તે તેજલેશ્યા સેળ જનપદેને મારવાને, તેમને વધ કરવાને અને તેમનું ઉચ્છેદન કરવાને માટે અને તેમને ભસ્મીભૂત કરવાને માટે સમર્થ હતી. તે ૧૬ જનપદોનાં નામ આ પ્રમાણે છે-(૧) અંગહાલનું ભાગલપુર, (૨) અંગ (બંગાલ), (૩) મગધ દેશ, (૪) મલયદેશ (૫) માલવા-ઉજજૈન પાસે પ્રદેશ, (૬) અચ્છદેશ, (૭) વસદેશ, (૮) કૌત્સદેશ, (૯) પાટદેશ, (૧૦) લાદેશ, (૧૧) વાદેશ, (૧૨) મૌલાદેશ, (૧૩) કાશી, (૧૪) કેશલ, (૧૫) અબાધ અને (૧૬) સુભુત્તર, આ સઘળા જનપદ પિતતાના નામે પ્રખ્યાત છે, તેમ સમજવું “ઘાત” એટલે હનન, “વધ” એટલે વિનાશ, ઉચ્છાદન એટલે સંપૂર્ણ વિનાશ અને
ભસમીકરણ” એટલે બાળીને ૨.ખરૂપ કરવું, આ પ્રમાણે આ પદનો અર્થ સમજ.
હવે ગે શાલકની કેવી સ્થિતિ થઈ તે પ્રકટ કરવામાં આવે છે- “ पि य अज्जो ! गोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुंभकारावणसि अंबकूणगहत्थगए मजपाणं पियमाणे अभिक्खणं जाव अंजलिकम्म करेमाणे विहરા” હે આર્યો ! મંખલિપુત્ર ગોશાલ હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં (હાટમાં) હાથમાં કેરીની ગોટલી લઈને તથા મદ્યપાન કરતે કરતે, તથા વારંવાર ગીત ગાતે ગાતે, નાચતા નાચતે અને હાલાહલા કુંભકારિણુંને વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતે કરતે, હાલાહલા કુભકારિણીના કુંભકારાપણમાં પિતાને સમય વ્યતીત કરી રહ્યો છે. “ત નિ ચ ાં વાર છાયા રૂમારું ગટ્ટ વિભાડું પરાવે” તે ગોશાલ મખલિપુત્ર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૯૫