________________
નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેઓ મહાવીર પ્રભુની આજ્ઞામાં વિચરવા (રહેવા) લાગ્યા. “લાફા મારી વિશા થે જોનારું મંઝિપુરં વારંવત્તા of વિ”િ કેટલાક એવા પણ આજીવિક સ્થવિરો હતા કે જેઓ મંખલિપુત્ર ગોશાલની પાસે જ રહ્યા. “તt i તે જોવાહે જંત્વलिपुत्ते जस्सद्वाए हबमागए तम असाहेमाणे रुंदाई पलोएमाणे दीहुण्हाई નીતાના સાહિત્ય સ્ત્રોમા સુંવાળેત્યાર બાદ, પિતાના જે ઉકર્ષરૂપ અર્થ (પ્રજન)ને સિદ્ધ કરવાને માટે પિતે ત્યાં આવ્યું હતું, તે અર્થને સિદ્ધ કરવાને પિતે અસમર્થ છે, એવું જ્યારે મુંબલિપુત્ર ગોશાલને ભાન થયું, ત્યારે તેણે હતાશ થઈને ચારે તરફ શૂન્ય દૃષ્ટિથી જોયું, ઊંડા શ્વાસ
વાસ છોડયા-નિઃસાસા નાખ્યા અને પિતાની દાઢીના વાળને ખેંચી ४.du. " आईं कंडूयमाणे पुपलिं पकोडेमागे हत्थे विगिद्रुणमाणे दोहि वि વહિં મૂ જોમ છે” તેણે ગર્દન ૧ પાછળ ભાગ ખંજવાળવા માંડે, બનને પગ પર હાથ ઠે.કવા લાગ્યા અને પિતાના બન્ને પગ વડે જમીનને ખૂદતે ખૂંદતે “ટ્ટા, હા ! સ્s ઝુમતિ નું નામ "રત માવ કો મહાવીર વયંતિપાલા, જોવાનો વારો ફિનિલમરૂ” “હાય, હાય ! હવે મારું આવી બન્યું,” આ પ્રકારને વિચાર કરીને, તે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી અને કે છેક ચિત્યમાંથી બહાર નીકળે “નિમિત્તા, जेणेव सावत्थी नयरी, जेणेव हालाहलाए कुंभकारीए कुभ कारावणे तेणेव રવારજી ત્યાંથી નીકળીને તે શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણનું કુંભકારાપણ (હાટ) જ્યાં હતું ત્યાં આવ્યું “samરિષ્ઠતા ફાટાફા માર મરાવળ જૂના મકવાણા ચિમાળે અમરઘળું માળે” ત્યાં આવીને પિતાની જ ઉણ તેજલેશ્યા જન્ય દાહની ઉપશાતિને નિમિત્તે તે કેરીની ગોટલીને ચૂસવા લાગે, તથા મદિરાપાન પણ કરવા લાગ્યો. મદ્યપાનજન્ય નશાના આવેશમાં તે વારંવાર ગીત પણ ગાવા લાગ્યો, “મિજai નzમાળ, અમિgi હાહાદુરાણ કુંવારી અંજસ્ટિજ મા ” નાચવા લાગે અને વારંવાર હાલાહલા કુંભકારિણીની સામે બને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો. આ પ્રકારે પિતાની જ તેજલેશ્યાજન્ય શારીરિક દાહના ઉપામન નિમિત્તે “વીરાજ મક્રિયામાં સાળંગવાળું જાચારું iffiાના વિરૂ” પિતાના શરીર પર શીતલ મૃત્તિકામિશ્રિત જળનું સિંચન કરતે થકે હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણુમાં શેષજીવન વ્યતીત કરવા લાગ્યો મૃત્તિકામિશ્રિત શીતળ જળનું નામ “આતશનિકેદક ” છે. સૂ૦૧પમાં
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૯૪