SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ બધાંની સહાયતા દ્વારા જ્યારે નિરુત્તર કરી નાખવામાં આવ્યું, ત્યારે તે " आसुरत्ते नाव मिसमिसेमाणे नो संचाएइ, समण णं निग्गंथाणं सरीरगस्स किंचि आवाहं वा वाबाहं वा उपाएत्तए छविच्छेदं वा करेत्तए" यथा પ્રજવલિત થઈ ગયે, રૂણ, કુદ્ધ અને કુપિત થયેલે તે દાંત વડે હઠ કરડવા લાગે, દાંત કચકચાવવા લાગે અને ધૂંઆપૂંઆ થઈ ગયે. પરંતુ હવે એવી કઈ પણ શક્તિ જ રહી ન હતી કે જેના દ્વારા તે શ્રમણનિગ્રંથને સહેજ પણ ઈજા કરી શકે આ પ્રકારની પરિસ્થિતિમાં તેના દ્વારા તે શ્રમણનિથાના શરીરમાં થેડી અથવા અધિક પીડા પણ ઉત્પન્ન કરી શકાઈ નહીં અને તેમના શરીરના કેઈ પણ અવયનું છેદન કરવાનું કાર્ય પણ બની શકયું નહીં. “તt i તે આજીવિયા થા મોરારું મંઢિપુરં કમળfહં નિર્દિ ઘજિયાણ સિવાયના વહોણાગમા” આ પ્રકારે શ્રમણ નિર્ચ થે દ્વારા પ્રતિનેદના દ્વારા–તેના મતની વિરૂદ્ધમાં વાદવિવાદ દ્વારા પરાજિત કરાયેલા “ઘજિયાણ પરિવારના દિiારિકનમા” પ્રતિસ્માર દ્વારા પ્રતિસ્મારિત કરાયેલા એટલે કે તેના જ મતના વિકૃત અર્થનું જેને મરણ કરાવવામાં આવ્યું છે એવા, તથા ઔપચારિક પ્રયોગ (વ્યવહાર) દ્વારા પ્રત્યુપચારિત કરાયેલા, અને “હિ , હેઝ જ નાવ શરમાળ કુરત્ત जाव मिसिमिसेमाणं समणाणं निगथाणं सरीरगस्स किंचि आबाहं वा वाबाहं ના વિછેરું વા બારેમાં વાસંતિઅર્થ–પ્રયજન, હેતુ-યુક્તિવાદ, કારણ, પ્રશ્ન અને વ્યાકરણ આ બધાની સહાયતાથી નિરુત્તર કરી નાખવામાં આવેલ અને એજ કારણે કોધથી પ્રજવલિત, કુપિત, કુદ્ધ આદિ ભાવોથી યુકત, દાંતે નીચે હોઠને કરડતા, દાંત કચકચાવત અને ધૂંઆપૂંઆ થયેલા, શ્રમણ નિચેના શરીરમાં વિશેષ યા અલભ્ય પીડા ઉત્પન્ન કરવાને તથા શરીરના કોઈ પણ અવયવનું છેદન કરવાને અસમર્થ બનેલા તે પંખલિપુત્ર ગોશાલકને જોઈને કેટલાક આજીવિક સ્થવિશે “જોતા મંઝિપુર નિયામો ગાવાઇ વધામંતિ” સંખલિપુત્ર ગોશાલકની પાસેથી તેને કઈ પણ કહ્યા વિના પિતાની જાતે જ ચાલી નીકળ્યા. “ચાણ કવમિત્તા કેળા કમળ માર્જ માથીરે તેને વરાછતિ” ત્યાંથી નીકળીને તેઓ જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં આવ્યાં. "उवागच्छित्ता समणं भगवं महाबोरं तिखुतो आयाहिणपयाहिणं करेंति" ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરી, “રા वंदति, नमसंति, वंदित्ता नमंसित्ता समणं भगवं महावीरं उवसंपज्जित्ता णं વિપતિ” ત્યાર બાદ તે આજીવિક સ્થવિરોએ તેમને વંદણ કરી અને શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૯ ૩
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy