________________
આ તેના મતની વિરૂદ્ધ છે એ રૂપે-તેને વિસ્મૃત અર્થની સ્મૃતિ કરાવે ? પરિણારિત્તા ધમિur veોચા પોચારે” તેને અર્થની સ્મૃતિ કરાવીને તમે તેની સાથે ધર્મસંબંધી ઔપચારિક વ્યવહાર કરે. “જોયા?ત્તા अद्वेहि य, हेऊहि य, पसिणेहि य, वागरणेहि य कारणेहि य, निप्पटुपसिणवा. જ રેહ” પ્રત્યુપચાર (ઔપચારિક વ્યવહારો કરીને અર્થ દ્વારા (જિન દ્વારા), અથવા અભિધેય રૂપ અર્થો દ્વારા, હેતુકારા-યુક્તિવાદ દ્વારા પ્રશ્નો દ્વારા તેના મતની વિરૂદ્ધના પ્રતિ પ્રશ્નો દ્વારા વ્યાકરણ દ્વારા અને કારણે દ્વારા નિસ્પૃષ્ટ પ્રશ્નવ્યાકરણવાળો બનાવે, એટલે કે પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તર ન આપી શકે એવી પરિસ્થિતિમાં તેને મૂકી દઈને, તેને નિરુત્તર કરી નાખે.
"तएणं ते समणा निगंथा समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवं महावीरं वदति, नमसंति, वंदित्ता नमंसित्ता जेणेव गोसाले मंखलि
ને તેનેa jજાતિઓ જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે તે શ્રમનિ ને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમણે તેમને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને તેઓ મંખલિપુત્ર ગોશાલની પાસે પહોંચી ગયા.
amrmરિઝર” ત્યાં જઈને “તારું નંઢિપુરં શ્મિચાણ પરિવોચાણ Mવિરોહતિ” તેમણે ગોશાલને ધાર્મિક પ્રતિનેદના દ્વારા પ્રતિદિત કર્યો, એટલે કે તેને મતની વિરૂદ્ધમાં તેની સાથે વાદવિવાદ કર્યો. “શિવોત્તા ઘક્રિયાણ પરિવારનવાર પરિણતિ ” ત્યાર બાદ તેમણે તેને પ્રતિમારણા દ્વારા પ્રતિસ્મારિત કર્યો, એટલે કે “આ વાત તારા મતની વિરૂદ્ધ છે,” આ રૂપે વિસ્મૃત અર્થની તેને સમૃતિ કરાવી. પરિવારે પgિi reોવાનું Sોરાતિ” ત્યાર બાદ તેમણે ધાર્મિક પ્રત્યુપચાર દ્વારા તેને પ્રત્યુપચારિત કર્યો, “પહોચારેત્તા , ઝદ્દિ , વાળે જ, વાવ વાળું #રે'ત્તિ” આ પ્રકારે ઔપચારિક વ્યવહાર કર્યા બાદ તેમણે તેને અર્થ, હેતુ, કારણ, પ્રતિપ્રશ્ન અને વ્યાકરણ, આ સઘળી વિધિઓ દ્વારા નિરુત્તર કરી નાખે. " तए णं से गोसाले मखलिपुत्ते समणेहिं निग्गंथेहिं धम्मयाए पडिचोयणाए ઘડિવો માળે કાર નિqpfસાગાળે શ્રીમાળે” આ પ્રકારે શ્રમણ નિ થે દ્વારા ધાર્મિક પ્રતિનેદના દ્વારા પ્રતિદિત કરવામાં આવેલ, પ્રતિસ્મારણા દ્વારા વિસ્મૃત અર્થની સ્મૃતિ કરાવવા રૂપ પ્રતિમારિત કરવામાં આવેલા, ધાર્મિક પ્રત્યુપય ૨ દ્વારા પ્રત્યુપચારયુક્ત કરવામાં આવેલ, તે મંખલિપુત્ર ગોશાલકને અર્થ (પ્રજના, હેતુ (યુક્તિવાદ), પ્રતિપ્રશ્ન અને વ્યાકરણ આ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧