SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ નામ આ પ્રમાણે છે. “પુત્રમદે ય મળમટે ” પૂર્ણભદ્ર અને મણિભદ્ર તe f સે રેવા સી િક િદૃહિં જાડું પરાકુવંતિ” તે બને દેવે પિતાના શીતળ, ભીના હાથો વડે તેના ગાત્રાને સ્પર્શ કરે છે. “ છે હા , આપીવણરાણ મં જવા” જે તે સાધુ તે બને દેવાની અનુમોદના કરે છે, તે સર્પભાવ (સર્પરૂપ)રૂપ કર્મ કરે છે. “ oi તે તે તો સારૂ, તg of iાર સરીતિ શાળા સંમવરૂ” તથા જે તે સાધુ આ દેવની અનુમોદના કરતું નથી, તે તે અનુમોદના ન કરનારના પિતાના શરીરમાં જ અગ્નિકાય પ્રકટ થઈ જાય છે. તે ન auri તે રીતi #ામેર” ત્યારે તે સાધુ પોતાની તેજલેશ્યા વડે પિતાના શરીરને પોતે કરી નાખે છે, “સરીમં શામેત્તા તો પછી વિરૂ, ના ” શરીરને નાશ કરીને તે સિદ્ધ થઈ જાય છે, બુદ્ધ થઈ જાય છે, મુકત થઈ જાય છે, પરિનિર્વાત–પરિતાપરહિત થઈ જાય છે અને સમસ્ત દુઃખે અનત કરે છે. “રે તે મુદ્રાણ” તેનું નામ શુદ્ધપાનક છે. ___“तत्य णं सावत्थीए नयरीए अयंपुलो णाम' आजीवियोवासए પરિવારૂ” તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલ નામને એક અજીવિકે પાસક ગોશાલકના મતને અનુયાયી રહેતે હતા. “ અદ્દે જાવ કર” તે અયપુલ ધનાઢ્ય હરે, દીપ્ત હતા અને ઘણા લોકો વડે પણ અપરિભૂત હતું. “ના ફાટાઢા વાવ વાશીવિયસમuળ કgiળે મામાને વિરૂ” જેવું કથન હાલાહલા વિષે કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી અયંપુલ વિષે પણ સમજવું તે અત્યંપુલ આજીવિક સિદ્ધાન્ત વડે પિતાના આત્માને ભાવિત કરતે વિચારતો હતે. “Hણ ળ તત્ત अयंपुलस्स कुडुंबजागरियं जागरमाणस्स अयमे यारूवे अज्झथिए जाव समुप्प. ત્રિથા” તે આજીવિકપાસક અચંપુલ એક દિવસે મધ્યરાત્રે કુટુંબ જાગરિકા કરી રહ્યો હતે-તેને કૌટુંબિક બાબતેના વિચારે ચડવાને લીધે ઊંઘ આવતી ન હતી. ત્યારે તેના મનમાં આ પ્રકારને ચિતિત, કલ્પિત, પ્રર્થિત અને મનોગત સંકલપ ઉત્પન્ન થયે–“ ૪િ સંઠિયા ઢા પાળતા” તૃણના સમાન કિટવિશેષ રૂપ જે હલા (ગેવાલિકા) છે, તેને આકાર કે પ્રરૂપિત થયે १“तए णं तस्स अयंपुलस्स आजीविओवासगस्त दोच्चंपि अयमेयारूवे अज्झ gિ =ાર સમુગિયા” બીજી વાર તેના મનમાં એ ચિત્િત, કલિપત, પ્રાર્થત. મનોગત વિચાર ઉત્પન્ન થયો કે-“gi a૮ મમ ઘમ્ભાgિ મોજલણ જોતા મંgિ” મખલિપુત્ર ગોશાલ મારા ધર્માચાર્ય, ધર્મોપદે. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૯૯
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy