________________
શક છે. “quળાજાળ નાવ ઘટવર્ સરિણી દેવ લાવી नयरीए हालाहलाए कुंभकारीए कुंभकारावणंसि आजीवियसंघसंपरिबुडे आजीવિરમgi અજા મારેમાળ વિકરણ” તેઓ ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનનાધારક છે, જિન છે, અહત છે, કેવલી છે, સર્વજ્ઞ છે અને સર્વદર્શી છે. તેઓ આ શ્રાવસ્તી નગરીમાં જ હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણુમાં (હાટમાં) આજીવિક સંઘસહિત આજીવિક સિદ્ધાન્તાનુસાર પિતાના આત્માને ભાવિત કરતા વિરાજમાન થયેલા છે. “તે તે વસ્તુ ને લઈ જાવ કરું? गोसालं मखलिपुत्तं वदित्ता जाव पज्जुवासेत्ता इम एयारूवं वागरण वागरित्तए ત્તિ $ટ્ટ gવં સં ” તે મારે માટે એજ શ્રેયકર છે કે હું પ્રાતઃકાળે સૂર્યોદય થઈ ગયા બાદ તે મખલિપુત્ર શૈશાલની પાસે જવું અને તેમને વંદણાનમસ્કાર કરીને, તેમની પર્યું પાસના કર્યા બાદ મારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે, તેનું સ્પષ્ટીકરણ કરાવું આ પ્રમાણે તેણે સંકલ્પ કર્યો. “સંહેहेत्ता कल्लं जाव जलते पहाए कय जाय अप्पमहग्याभरणालंकियसरीरे माओ જ આ ફિનિત્તમ” આ પ્રમાણે સંકલપ કર્યા બાદ પ્રાત:કાળ થઈ ગયા બાદ જ્યારે સૂર્યોદય થયો ત્યારે તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું–વાયસાદિને અન્ન નાખ્યું. ત્યાર બાદ બહુ જ મૂલ્યવાન પણ વજનમાં હલકાં એવાં આભૂષણો તેણે પિતાના શરીર પર ધારણ કર્યા આ પ્રમાણે આભરણે વડે શરીરને આભૂષિત કરીને તે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. “સિરિखमित्ता पाविहारच रेणं सावधि नयरिं मज्झं माझे जेणेव हालाहलाए कुंभकारीए મારાજળે તેનેડ કવારૂઘરમાંથી નીકળીને પગપાળા ચાલતો ચાલતે, શ્રાવસ્તી નગરીની વચ્ચે થઈને તે હલાહલા કુંભકારિણીના કુંભકારાપણ તરફ રવાના થયા. “વાજા છત્તા નોઘારું મંઢિપુરં દાઢાઢાણ કુંવારી કુંમकारावर्णसि अंधकुणमहत्थगय जाव अंजलिकम्म' करेमाण, सीयलयाएण મટ્ટિા રાવ જયારું પરિઘમાળ સફ” ચાલતા ચાલતા હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં પહોંચે ત્યાં તેણે, હાથમાં કેરીની ગોટલી જેણે રાખી છે, જે મદ્યપાન કરી રહ્યો છે, જે વારંવાર ગીત ગાઈ રહ્યો છે, જે વારંવાર નૃત્ય કરી રહ્યો છે, વારંવાર હાલાહલા કુંભકારિણીને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છે, એવા મંખલિપુત્ર ગોશાલકને જે વળી તેણે તે પણ જોયું કે મંખલિપુત્ર ગોશાલ પિતાનાં અંગે પર માટીમિશ્રિત શીતલ જળનું સિંચન કરી રહ્યો છે. “જાવત્તા કિક, વિષ્ટિા, વિ, ગિ૨ પોલ” ગોશાલ મખલિપુત્રને આ પ્રમાણે કરતે જોઈને તે લજિજત થયે, ખિન્ન થશે અને અતિશય શમિત્તે થઈને ત્યાંથી પાછો
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨
૦
૦