________________
ફરી ગયા. “તર માં રે જાતિવા શેર અચંપુર્ણ થાકી નિચોવા ાિાં વાર પરવોશમા પાસ, પાસા પર્વ વાણી” આજીવિકપાસક અયપવને લજિત, ખિન્ન આદિ થઈને પાછો ફરતે જોઈને આજીવિકપાસક
વિરાએ તેને આ પ્રમાણે કહ્યું-“પણ તાવ અજંપુરા પત્તો” હે અયંપુલ અહીં આવ. “તપ નં જયપુછે નાની વયોવા વિચહિં પરં સુરે તમને કેળા કાચા ઘેરા, સેવ રવાજી” આ રીતે જ્યારે તે આજીવિક વિરાએ તે આજીવિકપાસક અચંપુલને બેલા, ત્યારે તે તેમની પાસે ગયા. “૩ાારિછત્તા નીતિg વેરે વં, રણ, વંદિત્તા મંહિત્તા વાસને કાર વજુવાવરુ” ત્યાં જઈને તેણે આજીવિક સ્થવિરેને વંદણ કરી, નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને, તેમનાથી બહુ દૂર પણ નહીં અને બહુ સમીપ પણ નહી એવા ઉચિત આસને તે બેસી ગયે અને તેમની પથું પાસના કરવા લાગ્યા, “અવંgwારુ બાળવિયા ઘેરા જાંg આવિયોવાસાં વાણી ” ત્યાર “હે અયંપુલ!” આ પ્રકારનું સંબે ધન કરીને તે આજીવિક સ્થવિરેએ તે આજીવિકે પાસક અચંપુલને આ પ્રમાણે કહ્યું–રે નૂ સે અચંપુઠા ! પુત્રરત્તાવાઇસમણિ જ્ઞાવ ક્રિ સંકિયા ફરા પાત્તા” હે અયંપુલ! પૂર્વ રાત્રા પર રાત્રે કાળસમયે મધ્યરાત્રે, કુટુંબ જાગરિકા કરી રહેલા તારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિત્િત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત સંક૯પ ઉત્પન્ન થયે હતે, એ વાત ખરી છે કે નહી ? તને એ વિચાર આવ્યું કે હુલા (સરકબામણી)નો આકાર કે કહ્યો છે? “તર નાં તજ ગાંgઢા ! વંતિ અથવા તવ પરવં માળિवव्वं जाव सावस्थि नयरि माझं मझेणं जेणेव हालाहलाए कुभकारीए कुभकाવળે ને હું તેને હૃદમા” હે અયંપુલ ! ત્યાર બાદ તારા મનમાં આ પ્રકારને બીજે સંકલ્પ પણ ઉત્પન્ન થયે. “પંખલિપુત્ર ગોશાલક મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક છે” ત્યાંથી શરૂ કરીને પૂર્વોકત સમસ્ત કથન અહીં ફરી કહેવું જોઈએ. “તું શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાંથી ચાલતા ચાલતે હાલાહલા કુંભકારિણીના આ કુંભકારાપણમાં મખલિપુત્ર શૈશાલકની પાસે થઈને, આ સ્થાને હમણાં જ આવી પહોંચે છે. ” અહીં સુધીનું કથન અહી ગ્રહણ કરવું જોઈએ. “નૂર્વ સે અચંપુ ! સમ” હે અયંપુલ ! અમારા દ્વારા, તારા હૃદયમાં ઉત્પન્ન થયેલ સંકલ્પ રૂપ અર્થનું જે કથન કરવામાં આવ્યું છે, તે ખરૂં છે ને? ત્યારે અયં પુલે કહ્યું “રા, અરિજ” હા, સ્થવિર ! આપે મારા સંકલ્પના વિષયમાં જે કથન કર્યું છે, તે સત્ય જ છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૦૧