SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સ્થવિરે તેના બીજા અભિપ્રાયનું કથન કરતા આ પ્રમાણે કહે छे-“ जंपि य अय'पुला! तव धम्मायरीए धम्मोवदेसए गोसाले मखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुभकारावर्णनि अंबकूणगहत्थगए जाव अंजलिकरेमाणे વિહારુ, તથિ વિ ચ છ મi zમારું નરિમાથું ખંજવે” અચંપલ ! જો કે તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલ હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણુમાં હાથમાં કેરીની ગોટલી લઈને, મદ્યપાન કરતાં, વારંવાર ગીત ગાતાં, વારંવાર નૃત્ય કરતાં, હાલાહલા કુંભકારિણીને વારવાર હાથ જોડીને પ્રાર્થના કરતા નિવાસ કરી રહ્યા છે, પરંતુ આ વિષયમાં તેઓ આ આઠ ચરમનું પ્રતિપાદન કરે છે. તે આઠ વસ્તુઓ ફરી થતી નથી, તેથી તેમને ચરમ (અતિમ) કહેવાય છે. “તંક” તે આઠ ચરમ નીચે પ્રમાણે છે-“રિએ કાળે નાવ અંતે રિશ્ચંતિ” ગોશાલકનું ચરમ પાનક ગોશાલકનું ચરમ ગીત, ગોશાલકનું ચરમનુત્ય ૩, ગે શાલકનું હાલાહલા કુંભકારિણીને અંતિમ અંજલિકમ, અંતિમ પુષ્કર સંવર્તક મહામઘ ૫, ચરમ સેચનક ગંધ હસ્તી, ૬ ચરમ મહાશિલાકંટક, ૭ સંગ્રામ અને ગોશાલકનું આ અવસર્પિણી કાળના ૨૪ તીર્થકરમાં અન્તિમ તીર્થંકર થઈને સિદ્ધ, બુદ્ધ (સકલ ચરાચર પદાર્થોને જાણનાર) મુક્ત, પરિનિર્વાન અને સમસ્ત દુઃખને અન્તકર થવું. ૮ “ને નિ ચ દંપુટા તવ ધમાચરિઇ ગોહે મંઢિપુત્તે સીઇચાઈ ' मट्टिया जाब विहरइ, तत्थ वि णं भगवं इमाइं चत्तारि पाणगाई चत्तारि अपाण गाई ” હે અયંપુલ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલ ઠંડા મૃત્તિકામિશ્રિત પાણીનું–આતંચનિક ઉદકનું–પિતાના શરીરનાં અંગે ૫૨ સિંચન કરી રહ્યા છે, તે તે બાબતમાં તેઓ એવું પ્રતિપાદન કરે છે કે સાધુઓએ ઉપયોગ કરવા એગ્ય પાનક ચાર છે અને ઉપગમાં ન લેવા ગ્ય પાનક એટલે કે અપાનક પણ ચાર છે. “જે જિં તં વાળg? વાળા જાવ તો પ્રજા fu, નાવ ” તમે કદાચ એ પ્રશ્ન કરે, કે તે પાનક શું છે? તે તેને ઉત્તર આ પ્રમાણે છે- પાનકના ગોશાલક ભગવાને ચાર પ્રકાર કહ્યા છે. “પાન તુર્વિધ” આ કથનથી શરૂ કરીને “બે દેવે પ્રકટ થઈને તેમના હાથ વડે તેના અંગોને સ્પર્શ કરે છે, તે સાધુ તેમની અનુમોદના કે અનનુમોદના કરે છે, ઈત્યાદિ શુદ્ધ પાનકના કથન પર્યન્તનું કથન” અહીં ગ્રહણ કરવું જોઈએ. “ત્યાર બાદ તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત અને સમસ્ત દુઃખના અન્તકર થાય છે. ” આ પૂર્વોક્ત સમસ્ત કથન અહીં થવું જોઈએ. “તેં જ શં તુરં ગચંપુછા! एस चेव तव धम्मायरिए धम्मोवदेसए गोमाले मंखलिपुत्त पभूणं इम एयारूवं વાળનું રાજરિત્તા ત્તિ” તે હે અયંપુલ ! તમે તેમની પાસે જાઓ આ તમારા ધર્માચાર્ય ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલ જ તમારા આ પ્રશ્નનને ઉત્તર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૦૨
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy