________________
દેવાને સમર્થ છે. “તા ,તે જચંપુજે માનવિયોવાણ સાગવિહિં થેરે હું પર્વ ઘુત્તે પ્રમાણે હદ્દે ઉઠ્ઠાણ ૩૬” તે આજીવિક સ્થવિરેનું આ પ્રકારનું કથન સાંભળીને તે આજીવિકે પાસક અચંપુલને ઘણે જ હર્ષ અને સંતોષ થયે. તે પિતાની ઉત્થાન શક્તિથી ઊઠ, “ નેવ ના મંarayજે તેને જણાઇ જમણ” ત્યાર બાદ તે મખલિપુત્ર ગોશાલની પાસે જવા માટે ઉપડશે. “સર જો તે શારીવિયા ઘેરા શોષાહરણ મંઢિપુરણ ગ્રંવમૂળTTerapવાણ તમને રંજાર યુવંતિ” ત્યાર બાદ આજીવિક સ્થવિરો એ સંખ. લિપત્ર ગોશાલકને એ સંકેત કર્યો કે અયંપુલ તમારી પાસે આવે તે પહેલાં તમારા હાથમાં રહેલી કેરીની ગોટલી ફેંકી દે, એવું કરવાથી આપની પિલ ખૂલી નહીં પડવાને કારણે અચંપુલના આપના પ્રત્યેને વિશ્વાસ ટકી રહેશે. “તt i રે પોણા ભંજિકુત્તે સાચા થેરાપં સંજાર પરિઝર” આ પ્રમાણે જ્યારે સંકેત કરવામાં આવ્યું, ત્યારે મખલિપુત્ર ગોશાલે તે આજીવિક સ્થવિરેના સંકેતને માની લીધે “સંnt afદિછત્તા અંકૂળ ginતે ” તેમને સંકેતાનુસાર તેણે કેરીની તે ગોટલીને એકાન્ત સ્થાનમાં મૂકી દીધી. “ત્તર તે જ માનવિયોવાસા મેળેવ જોવા
ઢિપુરે તેને વાઇફ” ત્યાર બાદ આજીવિકપાસક અયંપુલ સંખલિપુત્ર શૈશાલ જ્યાં બેઠે હતું, ત્યાં આવ્યું. “વવાદિઋત્તા જોનારું તિવૃત્તો જાવ કgaraઝુ” ત્યાં જઈને તેણે ગોશાલની ત્રણ પ્રદક્ષિણા કરી, વંદણાનમસ્કાર કર્યા વંદણનમસ્કાર કરીને ખૂબજ વિનયપૂર્વક તે તેમની પર્ય પાસના કરવા લાગ્યા. “અચંપુજા નોrણે મરિપુ ચંપુરું ગાનવિજોવાલi gવં રચાર” “હે અયંપુલ !? આ પ્રકારનું સંબોધન કરીને સંખલિપુત્ર ગોશાલે આજીવિકા પાસક અચંપુલને આ પ્રમાણે કહ્યું-“હે નૂi अयंपुला ! पुव्यरत्तावरत्तकालसमयंसि जाव जेणेव मम अंतिय सेणेव हव्यमा
” હે અચંપુલ ! તે વાત નિશ્ચિત છે કે મધ્યરાત્રે કુટુંબ જાગરિકા કરતા કરતા તારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, કલિપત, પ્રાર્થિત અને મગત સંક૯પ ઉત્પન્ન થયે કે હકલા (સરકબામણું) કેવા સંસ્થાનવાળી કહી છે? ત્યાર બાદ બીજી વાર પણ તારા મનમાં એ વિચાર ઉત્પન્ન થયે કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક સંખલિપુત્ર ગોશાલક છે. તેઓ ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી છે, જિન છે, અહત છે, કેવલી છે, સર્વજ્ઞ છે અને સર્વદશી છે. તેઓ આ શ્રાવસ્તી નગરીમાં જ હાલાહલા કુભકારિ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨
૦
૩