________________
ણીના કુંભકારાપણુમાં આજીવિક સ’ઘસહિત, આજીવિક સિદ્ધાન્તા વડે પેાતાના આત્માના ભાવિત કરતા વિચરી રહ્યા છે. તા મારે માટે એજ શ્રેયસ્કર છે કે તેમની પાસે જઈને મારા આ પ્રશ્નને ઉત્તર પૃષ્ઠ. આ પ્રકારના વિચાર આવવાથી તું તુરત જ મારી પાસે ચાલ્યેા આવ્યા છે. से नूणं अयंपुला ! શઢે સમઢે ' હું અયપુલ ! શું મારી વાત ખરી છે ને? ત્યારે અયપુલે કહ્યુ-‘“હંતા અસ્થિ ’ હે ભગવન્ ! અ.પની વાત સથા સત્ય છે. હુ તે પ્રશ્નના ઉત્તર જાણવા માટે જ આપની પાસે આવ્યે છુ'. હવે ગેાશાલક વસ્તુસ્થિતિને અપલાપ (વિપરીત પ્રતિપાદન) કરવા નિમિત્તે આ પ્રમાણે કહે છે-“તું નો લહુ સ અંવગર, અયોયાં પણે” આ કેરીની ગોટલી નથી, પણ કેરીની છાલ જ છે. તમે મારા હાથમાં રહેલી વસ્તુને કેરીની ગેટલી સમજીને પાછાં ફરી ગયા, પરંતુ આ કેરીની ગાઢલી નથી, તીજનાને માટે તે તે અકલ્પ્ય જ છે. તમે મારા હાથમાં જે વસ્તુ જોઈ હતી તે તે કેરીની છાલ હતી, કેરીની છાલ ત્વાનક રૂપ હાવાથી વ્રતી જનાને માટે ગ્રાહ્ય કહી છે, તથા નિર્વાણુગમન કાળે તે આ પાનકનું સેવન અવશ્ય કરવા ચેાગ્ય ગણાય છે, તમારા મનમાં જે આ પ્રશ્ન ઉદ્ભવ્યા છે કે “ વિ संठिया हल्ला पण्णा ” હલ્લાના (સરક ખામણી નામના જંતુવિશેષના) આકાર કેવા કહ્યો છે, તે તેના ઉત્તર આ પ્રમાણે છે-“કા યંત્તીમૂજસંઢાળાંડિયા '' હલ્લા--સરક ખામણી રૂપે આળખાતુ જતું–વ’શીમૂલ (વાંસનામૂળ) જેવા સસ્થાન (આકાર)નું હોય છે. જ્યારે તેઓ અય પુલના પ્રશ્નના ઉત્તર આપી રહ્યા હતા, ત્યારે મદિરાના નશાથી વિઠ્ઠલ મનેાવૃત્તિવાળા હાવાને કારણે આ પ્રમાણે ખેલી ઊઠયા-“ વીળું વાદ્, રે વીઘા, વીનં વાક્ ર્ વીના ” “હે શૂરા ! તમે વીજ઼ા વગાડે ! હે શૂરા ! તમે વીણા વગાડો ’” મ’ખલિપુત્ર ગેશાલનાં આ પ્રકારનાં વચના સાંભળવા છતાં પણ અય’પુલના મનમાં તેના પ્રત્યે અવિશ્વાસ-અશ્રદ્ધાના ભાવ ઉત્પન્ન થયે નહી. એટલે કે તેણે તે વચનને અસત્ય માન્યાં નહીં, કારણ કે સિદ્ધિની પ્રાપ્તિ કરનાર મનુષ્યના ગાનાદિ દોષરૂપ હેતા નથી, એવું પ્રતિપાદન તે ગેાશાલકે અગાઉ કરેલુ જ હતુ. તે પ્રકારનું પ્રતિપાદન થયેલુ હોવાથી અય‘પુત્રની મતિ વિમાહિત બની ગઈ હતી तए णं से अयंपुले आजीवियोवास गोसालेणं मखलिपुतेणं इम एवारूवं वागरणं वागरिए समाणे हट्टतुट्ठे जाव हियर गोसालं मंखलिपुत्तं वंदइ, नमसइ, वंदिता, नम सित्ता परिणाइ पुच्छर, पसिणाई पुच्छित्ता अट्ठाई परियादियइ " જ્યારે આજીવિકાપાસક અય’પુલના પ્રશ્નના મખલિપુત્ર ગેશાલે આ પ્રમાણે જવાબ આપ્યું, ત્યારે તેને ઘણેા જ હર્ષોં અને સાષ થયા તેનું હૃદય હથી નાચી ઊઠયું. તેણે મંલિપુત્ર ગે શાલને વંદણુ! કરી અને નમસ્કાર કર્યાં. દાનમસ્કાર કરીને
.6
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૦૪