________________
તેણે તેમને બીજો પ્રશ્ન પણ પૂછયા અને તે પ્રશ્નના ઉત્તર મેળવ્યા.
વરિયાચિત્તા વાર રજૂર” ત્યાર બાદ તે પિતાની જાતે જ ત્યાંથી ઊભે થ. “ટ્ટાર રિા જોષાઢ વર્જિપુતે વંવ, નમંa, વંહિતા, નમકિત્તા જાત gિ” ઊડીને તેણે મંલિપુત્ર ગોશાલને ફરી વણનમસ્કાર કર્યા. વંદણુ નમસકાર કરીને અને વિનયપૂર્વક તેમની પયું પાસના કરીને, તે ત્યાંથી પિતાના ઘર તરફ ચાલી નીકળ્યો. “તણ રે જોયા દંત્રિપુરે સવળો मरणं आभोएइ, आमोइत्ता आजीविए थेरे सहावेइ, सदा वित्ता एवं वयासी । ત્યાર બાદ મખલિપુત્ર શૈશાલ ને પિતાનું મરણ થવાને સમય નજીકમાં આવી પહેઓ છે, એ ખ્યાલ આવ્યો ખ્યાલ આવતાં જ તેણે આજીવિક સ્પવિરોને પોતાની પાસે બે લાવીને આ પ્રમાણે કહ્યું “તુમે તેવાણુજિયા ! મ’ #ાઢા વાળત્તા સુમળા ધોણi vઠ્ઠાણે;” હે દેવાનુપ્રિયે ! હું કાળધર્મ પામ્ય છું, એવી જ્યારે તમને ખબર પડે, ત્યારે તમારે મને સુગંધિદાર જળ વડે સ્નાન કરાવવું. “ક્ષણેત્તા હસ્ત્રકુમાાણ ધારાશા જાયારું હૃદ” સ્નાન કરાવ્યા બાદ તમે મારા શરીરનાં અવયવને અત્યન્ત પાતળા, કમળ, સુગન્ધિદાર ઉપવસ્ત્ર-ટુવાલ–વડે લૂછજે, “સૂતા સરે બોલીવંળાં જાડું ઢા” ત્યાર બાદ સરસ (આદ્ર) ગશીર્ષચન્દનને આ શરીરના ઉપર લેપ કરજે. “ જુઝિવેરા મહરિ દંagina નિર ” ત્યાર બાદ મહાપુરુષોને ગ્ય, તથા હંસના જેવું ધવલ પટશાટક-પટવસ્ત્ર તેને પહેરાવજે. “નિયા ગારંવારવિપૂચિં ” ત્યાર બાદ તેને સમસ્ત અલંકારોથી વિભૂષિત કરે. “ત્તા પુરિતણg ઢવાર્ષિ વી ટુકદે” ત્યાર બાદ એક હજાર આદમીએ પિતાના ખભા પર વહન કરી શકે એવી શિબિકામાં (પાલખીમાં) તેને પધરાવજે. “દુર हेत्ता सावत्थीए नयरीए सिंघाडग जाव पहेसु महया महया सदेणं उग्रोसेमाणा gવું તથ” તેને પાલખીમાં પધરાવીને શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચત્વર, મહાપથ અને પથ, આ સઘળા માર્ગો પરથી, જોર જોરથી આ પ્રકારની છેષણ કરતાં કરતાં તમે મારા મૃત શરીરને બહાર કાઢજે-“pવં સ્ત્ર देवाणुप्पिया! गोसाले मखलिपुत्ते जिणे जिणप्पलावी जाव जिणसई पगासेमाणे વિવિજ્ઞા” “હે દેવાનુપ્રિયે! મખલિપુત્ર શાલક જિન, જિનપ્રલાપી, અહંત, અહંતપ્રલાપી, કેવલી, કેવલીપ્રલાપી, સર્વજ્ઞ, સર્વજ્ઞપ્રલાપી, જિન અને જિનનું નામ સાર્થક કરીને “રૂણીસે જાણીતાણ તિસ્થારાઇ રામે તિરથરે રણ રાવ સાવ ટુવઘણીળે” આ અવસર્પિણી કાળના
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૦૫