SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તીર્થકરમાં અન્તિમ તીર્થંકર રૂપે વિચરીતે સિદ્ધ થઈ ગયા છે, મુક્ત થઈ ગયા છે, પરિનિર્વાત થઈ ગયા છે અને સમસ્ત દુખેથી રહિત થઈ ગયા છે.” આ પ્રકારની ઘોષણા કરતાં કરતાં “દ્ધિનરાવણ મમ સરીરn ળીદi ” તમે કદ્ધિ સત્કાર સમુદાયપૂર્વક-ઋદ્ધિના આદર વિશેષના સમુદાયપૂર્વક મારા મૃતશરીરને બહાર કાઢો. “ત તે જાગીના શેર જોdra મંરિપુ ચમર્દૂ વિખi neતુતિમખલિપુત્ર દેશાલકની આ સલાહને તે આજીવિક સ્થવિરાએ ખૂબ જ વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સૂ૦૧૬ તgi નોરાર” ઈત્યાદિ– ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ગોશાલને સમ્યકત્વની પ્રાપ્તિ થવાનું કથન કર્યું છે. “તર નું તારણ જોતાગ્રહ મંત્રિપુત્તર સત્તાતંતિ પરિણામ ણિ પરિદ્રશ્નત્તર ગમેથાણ શરિથ કાવ ” સાત રાત્રિઓ વ્યતીન થઈ ગયા બાદ મંખલિપુત્ર શાલકને સમ્યકત્વ-તાવિકબધ-પ્રાપ્ત થયું. ત્યારે તેના મનમાં એ આધ્યાત્મિક, ચિન્તિત, કપિત, પ્રાર્થિક, મગત વિચાર ઉત્પન્ન થયે કે-“ળો વહુ મર્દ નિ, નિબgઢાવી, ઝાર નિળસ તેના પરિણ” હું જિન નથી, જિનપ્રલાપી પણ નથી, અહંત નથી, અહંતપ્રલાપી પણ નથી, કેવલી નથી, કેવલીકલાપી પણ નથી, સર્વજ્ઞ નથી, સર્વજ્ઞ પ્રલાપી પણ નથી, હું યથાર્થ રૂપે જિન પણ નથી અને જિન શબ્દને સાર્થક કરનારે પણ નથી હું મને જિન, જિનાલાપી આદિ જે કહેતું હતું, તે મારી વાત સર્વથા અસત્ય જ છે. "अहं ण गोसाले चेव मखलिपुत्ते समणघायर, समणमारए, समणपडिनीए, સાચરિચવાયાળે કાચા , અવશwig, બઝિત્તિજાણ” શ્રમણ જન-સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અણગારોને- ઘાત કર્યો છે–તેમના ઉપર તેલેસ્થા છેડીને તેમને વિનાશ કર્યો છે, તેથી હું શ્રમણ મારક-શ્રમણાની હત્યા કરનાર બન્યો છું, શ્રમને પ્રત્યેનીક (વિરોધી) બન્યો છું, આચાર્ય ઉપાધ્યાયનો અપયશકર્તા બન્યો છું, તેમની અપકીર્તિ કરનાર બજે છું અને તેમની નિન્દા (વિવાદ) કરનારો બન્યો છું. આ પ્રમાણે કરીને મેં "बहहिं असम्भावुब्भावणाहि मिच्छत्साभिनिवेसेहि य अपाणं वा परं वा तदुभयं वा ગુમામાનેર વિત્તા” અનેક અસદ્દભાવનાઓ દ્વારા વિવિધ પ્રકારના અસદુભાને પ્રકટ કરીને, અને મિથ્યા અભિનિવેશ દ્વારા મારી જાતને, અન્યને તથા ઉભયને ભ્રમમાં નાખીને, મિથ્યાત્વમાં ફસાવીને મારા જીવનને વ્યર્થ બનાવ્યું છે. “સઘળે તે બન્નરૂદ્દે માળે સંતો સત્તત્તર પિત્તજ્ઞપરિકચરરીરે રાહુવતી ૪૩મથે જેવો જોરું રહ્યું ” હવે પિતાની જ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૦ ૬
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy