SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તેોલેશ્યા દ્વારા અન્યાવિષ્ટ-ભ્યાસ થયેલા એવા હું સાત રાત્રિ વ્યતીત થયા બાદ, આ પિત્તજવરયુકત શારીરિક અવસ્થામાં-દાહજવરની વ્યાપ્તિથી છદ્મરથાવસ્થામાં જ કાળ કરીશ. “સમને મળ્યું.મહાવીરે નિને જ્ઞળપણાની જ્ઞાન ઝિનસર પાસેમાળે વિક્ ” ખરી રીતે તે શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે, જિન કહેવાને ચાગ્ય છે, અર્હત છે, અહુતપ્રલાપી છે, કેવલી છે, કેવલિપ્રલાપી છે, સજ્ઞ છે, સજ્ઞપ્રલાપી છે. તેએ જ યથાર્થ રૂપે જિન છે, અને જિન શબ્દને સાર્થક કરતા વિચરી રહ્યા છે. “છ્યું સંવેદેર ’ તેણે આ પ્રમાણે વિચાર કર્યાં. “ સંòત્તિાબાનીવિદ્ થેરે સાવે, સાવિશ્વા ચાચરવજ્ઞાનિÇ જોક, ત્તિા વંચાણી’વિચાર કરીને આજીવિક સ્થવિરાને મેલાવ્યા તેમને ખેલાવીને અનેક પ્રકારના શપથા આપીને આ પ્રમાણે કહ્યુ...-“ નો વહુ બહું નિભે, જ્ઞિળવાવી, ગાય વગરેમાળે નિરિE '' હું જિન નથી છતાં જિન રૂપે મારી જાતને પ્રકટ કરી રહ્યો હતા, અહત નથી, છતાં પણ મારી જાતને અર્હત રૂપે એાળખાવતા હતા, કેવલી ન હાવા છતાં પણ કેવલી હાવાના દલ કરતા હતા, સર્વજ્ઞ ન હૈાવા છતાં પશુ સČજ્ઞ હાવાનેા ઢાંગ કરતા હતા, અને યથા રૂપે જિન ન હોવા છતાં પશુ જિત શબ્દને સાર્થક કરતા વિચરવાના દંભ કરતા હતા. “ અઠ્ઠું ન જોવાજે મ જિવુત્તે સમળવાય ગાય અમથે ચેવ જાનું રેસ્સું ” હુ તા મ’ખલિપુત્ર ગેશાલ જ છું, અન્ય કાઈ નથી, મેં શ્રમણેાના ઘાત કર્યાં છે, મેં શ્રમણાની હત્યા કરી છે, હું સદા તેમના વિરોધી જ રહ્યો છું, હું છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ. “ ભ્રમને મળવું મહાવીરે ળે, જ્ઞળવહાવી જ્ઞાન નગણતૢ વાલેમાળે વિરૂ ' ખરી રીતે તે શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે, જિનપ્રલાપી છે, અહુત છે, અહુતપ્રલાપી છે, કેવલી છે કેગલીપ્રલાપી છે. સત્ત છે, સજ્ઞપ્રલાપી છે. તેએ જ યથાર્થ રૂપે જિન છે અને જિન શબ્દને સાર્થક કરતા વિચરી રહ્યા છે. “ તું તુમેળ સેવાનુ જ્યા ! મમજાજય અનિજ્ઞા ગામે પાર સુલેળ બંધ '' હૈ દેવાનુપ્રિયા ( જયારે મારુ' મરણુ થવાની તમને જાણ થાય, ત્યારે મારા ડાખા પગે વકલનુ દોરડુ બાંધો, “ વંવેત્તા વિશ્ર્વનો મુદ્દે ફેર ત્યાર ખાદ મારા મેઢા ઉપર ત્રણ વાર થૂકો. “ હુઁદેવા સાવસ્થીવ નરી વિષાદળ લાવ पहे आकडूढि विकढ़ि करेमाणा महयार सद्देण उग्घोसेमाणा२ एवं वदह મારા શરીરને શ્રાવસ્તી નગરીના શ્રૃંગાટકા, ત્રિકા, ચતુષ્કા, ચા, મહાપથ અને પથ પર-જમીત પર ઘસડતાં ઘસડતાં વારવાર આ પ્રકારની ઘેાષણા કરો-“ નો સદ્ધ રેવાનુલ્વિયા ! પોલાકે મવહિપુત્તે નળે 19 ત્યાર બાદ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ܕܕ ܕܕ २०७
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy