SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ નિngણાવી જ્ઞાવ નિgિ” “હે દેવાનુપ્રિયે ! મખલિપુત્ર ગોશાલ જિન નથી અને જિનપ્રલાપી પણ નથી, અહંત નથી અને અહંતપ્રલાપી પણ નથી, કેવળી નથી અને કેવળિપ્રલાપી પણ નથી, સર્વજ્ઞ નથી અને સર્વજ્ઞપ્રલાપી પણ નથી, તે સાચે જિન પણ નથી અને જિન શબ્દને સાર્થક કરનારો પણ નથી. અથવા આ કથનને અર્થ આ પ્રમાણે પણ કરી શકાય છે–સંબલિપુત્ર દેશાલ જિન ન હતો છતાં જિન હોવાને પ્રચાર કરી રહ્યો હતો, અહંત ન હોવા છતાં પોતે અહંત રૂપ હોવાને દંભ ચલાવી રહ્યો હતો, કેવળી ન હોવા છતાં પણ પિતાની જાતને કેવળી માની રહ્યો હતે, સર્વજ્ઞ ન હોવા છતાં પિતાની જાતને સર્વજ્ઞ કહેતે હતો. તે જિન કહેવાને ચગ્ય ન હતો છતાં પિતે જિન શબ્દને સાર્થક કરી રહ્યો છે, એ પ્રચાર કરતા ફરતે હતે. “g રોજે રેવ મંઝિg, મળવાથg જાવ છ૩૫થે જે શાસ્ત્રા” આ મખલિપુત્ર ગે શાલક જ શ્રમણાનો ઘાતક છે. શ્રમણાને પ્રત્યેનીક (વિરોધી) છે. આચાર્યો અને ઉપાધ્યાયને અયશ કત્તા છે, અવર્ણકારક (નિન્દા કરનાર) છે, અને અકીર્તિકારક છે. તે છઘસ્થાવસ્થામાં જ મરણ પામ્યા છે. “તમને માā મહાવીરે , વિપuઢાવી કાર વિર” શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે અને જિનપ્રલાપી છે, અમૃત છે અને અહંતપ્રલાપી છે, કેવલી છે અને કેલિપ્રલાપી છે, સર્વજ્ઞ છે અને સર્વજ્ઞપ્રલાપી છે, તેઓ જ યથાર્થ રૂપે જિન છે અને જિન શબ્દને સાર્થક કરતા વિચરી કહ્યા છે-“મહૃાા અગિઢિ સરકારમુi માં શરીરના ની રેન્નાદ” તે કઈ પણ પ્રકારની અદ્ધિ (ધામધૂમ) અને સત્કાર સમુદાય વિના તમે મારા મૃતશરીરને બહાર કાઢજે અથવા અદ્ધિ અને સરકાર રહિત જનસમુદાય-જનસંઘની સાથે મારા શબને બહાર કાઢજે. “gવં વિત્તા વાઢ mઆ પ્રમાણે આજીવિક સ્થવિરેને કહીને તે કાળધર્મ પામે. સૂ૦૧૭ના તર માનવિયા ” ઇત્યાદિ– ટીકાર્થ–આ સૂત્ર દ્વારા શાલના મૃતદેહને અગ્નિસંસ્કાર કેવી રીતે કરવામાં આવ્યો. તે સૂવકાર પ્રગટ કરે છે “agi વાગી વિશા શેર તારું સ્ટિાર્સ कालगय जाणित्ता हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स दुवाराइं पिहेंति" જયારે મુંબલિપુત્ર ગશાળ કાળધર્મ પામ્યા, ત્યારે આજીવિકપાસક સ્થવિરેએ હાલાહલા કુભકારિણીના કુંભારાપણના બધા દરવાજા બંધ કરાવ્યા. " पिहित्ता हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स बहुमज्झदेसभाए सावत्थिं શાસ્ટિ” દરવાજા બંધ કરીને, તેમણે હાલાહલા કુંભકારિણીના શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૦૮
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy