SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભકારાપણના બરાબર મધ્યભાગમાં શ્રાવતી નગરીનું ચિત્ર દેયું. અચિત્તા જોનારા નંઢિપુત્તર વીરાં વાગે રે મુળ વંધંતિ” ત્યાર બાદ તેમણે મખલિપુત્ર શાલના ડાબા પગે વલ્કલથી દોરી બાંધી. વંધે તિલુન્નો મુદે તિ” ડાબા પગે દેરી બાંધીને તેઓ ત્રણ વાર તેના મુખ પર શૂક્યા. “સત્તા સાવથી નવી વિંઘાર ગાવ દેહુ ગાજરિ વિવાઢિ નાના ળી ળીયં ઘોરેગાનાર પર્વ વાર” ત્યાર બાદ ચિત્રલિખિત શ્રાવતી નગરીના શિઘાડગ (શૃંગાટક), ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ, પથ આદિ માર્ગો પર તેના મૃતશરીરને આમતેમ ઘસડયું, આ પ્રમાણે શરીરને ઘસડતાં ઘસડતાં તેઓએ મંદ મંદ શબ્દ દ્વારા ધીરે ધીરે આ પ્રમાણે ઘોષણા કરી–“નો હજુ વાળુણિયા ! જaછે મંઢિપુરે નિને, નિઘરાવી, નાવ વિgિ” હે દેવાનુપ્રિયે! મખલિપુત્ર ગશાલ જિન ન હતું, પરંતુ માત્ર જિન કલાપી જ હતા-જિન ન હોવા છતાં પણ પોતાને જિન કહેતે ફરતો હતે. તે અર્વત પણ ન હતું, છતાં પણ પિતાને આત રૂપ મનાવતા હતા તે કેવલી ન હતું, છતાં પણ પિતાને સર્વજ્ઞ રૂપ ગણાવત હતું તે ખરા રૂપે જિન ન હતે છતાં પણ પિતે જિન શબ્દને સાર્થક કરી રહ્યાને પ્રચાર કરતે વિચરતે હતે. “u વેવ મંઢિપુરે જોયાછે માથા વાવ શરમથે વેવ g” શ્રમણ ઘાતક, શ્રમણુમારક, શ્રમણપ્રત્યેનીક આદિ પૂર્વોકત વિશેષણવાળે તે મંખલિપુત્ર ગોશાલ કથાવસ્થામાં જ મરણ પામ્યો. “મને મા મહાવીરે ળેિ, દિવાળી વાવ વિરુ શ્રમણભગવાન મહાવીર જ જિન છે, તેઓ જ જિન કહેવાને યોગ્ય છે. તેઓ અહંત છે અને અહત કહેવાને ચગ્ય છે. તેઓ જ કેવલી છે અને કેવલી કહેવાને પાત્ર છે. તેઓ જ સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ કહેવાને યોગ્ય છે. તેઓ જ યથાર્થ રૂપે જિન છે અને જિન શબ્દને સાર્થક કરતાં વિચરી રહ્યા છે. ” આ પ્રમાણે કહીને અથવા શાલકની આજ્ઞાનું પાલન કરીને સવાહિનો+રવ તિ” તેમણે શાલક દ્વારા શપથપૂર્વક જે આજ્ઞા કરવામાં આવી હતી, તેનું પાલન કર્યું. “પિત્તા રોકવંવિ પૂજાન્નારfથરીવાળgવાર જોસારણ મંઢિપુરણ વાગો જાગો , મુગંતિ” આ પ્રમાણે તેની આજ્ઞાનું પાલન કરીને-પૂર્વોક્ત શપથથી મુક્ત થઈને, બીજીવાર પણ તેની પૂજા, સત્કારને સ્થિર કરવાને માટે–પૂર્વકાળમાં તેણે જે સત્કાર સન્માન પ્રાપ્ત કર્યા હતા, તેને સ્થિર કરવાને માટે-તેમણે મંખલિપુત્ર ગોશાલના ડાબા પગે બાંધેલું વકલનું દોરડું છોડી નાખ્યું, “મુચિત્ત દુહા jમારોદ કુમારાવ ટુવાવાળાડું લવાળંતિ ” ત્યાર બાદ તેમણે હાલાહલા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૦૯
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy